SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૪] શેઠ શ્રી. કસ્તુરભાઈ લાલભાઈએ આપેલી જુબાની [ ર૩૫ ૨૦ : અંદાજપત્રમાં મંજૂર કરવામાં આવેલી રકમ જે તમે ખર્ચ નહિ તે તે એક દુર પયોગ લેખાય. મોટી અગર નાની બાબતના ભેદભાવ વગર તે એક પ્રકારનો દુરુપયોગ છે. કે. કા. : મને એક વસ્તુ કહેવા દે કે, છેવટે સરકારી તંત્ર ટ્રસ્ટી મંળ કરતાં વધારે કાર્ય કશળ ન હોઈ શકે તમારા મંતવ્ય પ્રમાણે સરકારી તંત્ર વધારે શકિતશાળી અને દેવી શકિત ધરાવનારા નું બનેલું હોય છે. છેવટે ટ્રસ્ટીઓની જવાબદારી તો રહેવી જ છે. અને તેમ છતાં તમોએ જણાવ્યું તે મુજબનું કઈ બને તે તમારા કમીારો ત્યાં છે. ચ૦ : કમીશ્નર આવી બાબતોમાં તેને સત્તા પ્રાપ્ત થયા સિવાય શી રીતે વચ્ચે પડી શકે? સરકારી દખલગીરીને તદન વિરૂદ્ધ હેવાનું તમે જાણો છે. ક. લા. : ઉચાપત અગરે નાણાંના દુરુપયોગ અંગે સરકારની દરમ્યાનગીરી જે કરવામાં આવે તો તે મને માન્ય છે. પરંતુ ની બાબતમાં સરકારી દખલગીરી અને માન્ય નથી. સ : સંસ્થાઓના હિસાબ તપાસણુ અંગે શું છે? સરકાર નિયુક્ત તપાસનીશ પાસે હિસાબ તપાસરાવવી તમે સંમત છી. છે. સા. ના હિસાબ તપાસવાનું કામ અમારા ઓડીટ મારફત થવું જોઇએ. ગવર્નમેન્ટ એડીટરના રોપાણ અંગે અમારે રૂ. પ૦૦ ના બદલે રૂ ૫૦૦૦ ને ખર્ચ વહાર પડે. આખી દુનિયામાં એ પુરવાર થયેશ છે કે સરકારી તંત્ર વધુ ખર્ચાળ હોય છે. છેવટે ચારટર્ડ એકાઉન્ટન્ટસ પણું સરકાર એક રસ છે. અને તમો તેમ સૂચવી શકે છે કે બધું હિસાબી કામ સરકારે મંજૂર કરેલાં એકાઉન્ટન્ટસ મારફત તપાસરાવવું જોઇએ. સરકારે મંજૂર કરેલા એકાઉ-ટટસ ઘણી જવાબદાર વ્યકિતઓ છે અને તે લોકો કંપ નીઓના કરોડો રૂપિયાના હિસાબે તપાસે છે. આ તો ઘણી જ નાની રકમ છે. તમારી કમિટીએ સંતોષ રાખવું જોઇએ કે ચાટર્ડ એકાઉન્ટન્ટસની મારફત હિસાબની તપાસ થાય તો તે વધુ આવકારદાયક છે. સ ઃ કમીટીને એવી સૂચના કરવામાં આવેલ છે કે એડીટરો પણ જાતજાતના હોય છે. અને ટ્રસ્ટીઓ પણ જાતજાતના હોય છે. ક. લા. : ચારટર્ડ એકાઉન્ટન્ટસ સામે પગલાં લેવાને સરકારને સંપૂર્ણ અધિકાર છે. તેમની નબળાઈની સબબે સરકારી ઓડીટરને બે ટ્રસ્ટીઓ પણ ઉપર લાદવ તે વ્યાજબી ગણાશે નહિ. પ્રશ્નકાર : ચીમનલાલ ચકુભાઈ શાહ ચી. ચ. શાહ : એવી ફરિયાદ કરવામાં આવે છે કે હિંદુઓને લાગુ પડતા કાયદાઓ જેનેને વિના કારણે લાગુ પાડવામાં આવે છે. આ બંધમાં અને ખાસ કરીને દેવદ્રવ્ય સંબંધમાં જે કાંઈ શાસ્ત્રીય ઉલેખો હોય તે અમને જણાવવા કૃપા કરશે. ક. લા. : હા જી, પ્રયત્ન કરીશ. ચી. ચ. શાહ : ધારો કે એમ માની લઈએ કે દેવદ્રવ્ય મદિર અને ભૂતિ સિવાયના કોઈ પાકાર્યોમાં ઉપગ થ ન જો એ એમ જૈન શાસ્ત્રો કહે છે, એમ છતાં પણ એવા ધાર્મિક ઉલે બાજુએ રાખીને કાયાથી એવી ગોઠવણ કરવામાં આવે છે જે કાંઈ For Private And Personal Use Only
SR No.521644
Book TitleJain_Satyaprakash 1948 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy