Book Title: Jain_Satyaprakash 1948 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વારે સવારના ૯-૩૦ વાગે મામા સાથ રેન સંધની મળેલી જાહેર સભાએ નીચેની મતલબના ઠરાવ શવનુમતે પસાર કર્યો છે. શ્રી ટંડુલકર કમીટી સમક્ષ શેઠ કસ્તુરભાઈ ! ની જુબાની મુજબ ધામિક ટ્રસ્ટો કે સખાવતી ડાનો ઉપયોગ જે નિમિત્તે શાખાવતા કરવામાં આવી હોય તેની મર્યાદા બહાર ધાર્મિક અને નૈતિક રીતિ ન થઇ શકતા હોવાથી તેમાં સરકારી દરમીયાન મ રી કરવાની ભલામણ કરશે નહી એવી મામાદના થાળ સંધિની મળેલી આ સભા માતા રાખે છે અને મુંબઈ સરક્ષરને પણ મનની ધાર્મિક સ્વતંત્રતાને અબાધિત રાખવા અને તેમાં હસ્તક્ષેપ નહિ કરવા મા લાબા આગ્રહપૂર્વક વિનતિ કરે છે. જેને અને હિંદુઓના કેટલાક સામાજિક રીતરિવાજોમાં સમાનતા હોવાથી ધાર્મિક હર્ષા અને સંરક્ષણના પ્રશ્નાની વિચારણાના પ્રાગે પણ જનાને હિં ભેગા ગણી છેવામાં આવે છે અને હિંદુઓના ધાર્મિક સિદ્ધાંતો અને માન્યતાઓમાં ઘણું અંતર છે. ગા સ્થિતિમાં હિંા મેગા ગણવામાં જૈન સંસ્કૃતિ અને હકોને ઘણુ” નુસ્થાન થયું છે, જેથી સામેાહના જૈનાની સફળ સંપની મા સભા ધાર્મિક અને તેવા પ્રકારની બાબતમાં જેનાને હિંદુઓ ભેગા ન ગણવા સરકાર સમક્ષ નમ્રતાપૂર્વક માગણી કરે છે શઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઇ શ્રી કેશુભાર કમીટી સમક્ષ પોતાની જુબાનીમાં પવિત્ર દેવદ્રવ્યના રક્ષણ માટે તથા વહીવટ વોરે બાબતોમાં જેન સિહાંત અનુમાર જે હષ્ટિબિrગા સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે તેને શ્રી સધની આ શભા અનુમોદન આપે છે, મહેસાણાના જૈનાએ પસાર કરેલ ઠરાવ-જેઠ વ. ૧૧ શનિવારે મુનિ મહારાજશ્રી દશ નવિજયજી=(ત્રિપુટી) ના અધ્યક્ષપણા નીચે મુનિશ્રી રવિસાગરજી મહારાજની જયન્તી ઉજવવા માટે સભા મળ: તે ગમગે પ્રાસંગિક વિવેચના કરવા માં આવ્યા બાદ પ્રમુખશ્રીએ તેંડુલકર કમિટી, ધાર્મિક ખાતાઓ અને કમિટીની ભવિષ્યમાં ધાર્મિક ખાતામાં દખલ કરવાની ભાવના વગેરે બાબતો ઉપર વિવેચન * હતું. ત્યારબાદ નીચેના ઠરાવે કરવામાં આવ્યા હતા, (૧) આજના શ્રીસની સભા, સરકાર કેન્ડલાકર કમિટીઠારા અમારા સ્થાનિક ખાતાઓમાં વિના કારણે દખલ કરવાના જે પ્રયતન કરે છે તેને સખ્ત વિરોધ કરે છે. અને પ્રજાતંત્રવાદી સરકારના આ કાર્યને સમસ્ત રીતે વખોડી કાઢે છે. | (૨) શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈએ કમિટી સમક્ષ જે જુબાની માપી જૈન સંઘના સંરક્ષણ માટે જે દલીલો પૂર્વક જવાબ આપી છે, તેને અભિનંદન આપે છે. For Private And Personal use only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28