Book Title: Jain_Satyaprakash 1947 05 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir चिय “ શ્રી જૈન સત્ય પ્રકાશ”ના ગતાંક-ક્રમાંક ૧૩૯માં ૧૭૭–૧૭૯મા પાને છપાયેલ ' નવકાર-ફલ-પ્રકરણુમ ’માં કેટલીક અશુદ્ધિ એ રહી ગઈ છે. તેનું શુદ્ધિપત્રક આ પ્રમાણે છેકલેક અશુદ્ધ. -ઇg-થરાળ -लक्खण-धराणं चिज नवकारो सासुब्व नवकारो सासुब्ध अयेस असेस થsuદુમ cg81SqqSTIT सग्नेऽपवग्गाण परमजोगिहि परमजोगीहिं वोहिद विहिर लक्खमणुणं लक्खमशृणं मुक्वा मुक्का રિયામ -રિ-શનિ-રસંસTTEजस्म जस्स અમદાવાદના ગ્રાહક ભાઈઓને e « શ્રી જૈન સત્ય પ્રકાશ !”ના અમદાવાદના ગ્રાહકભાઈઓને જણાવવામાં આવે છે કે-છેલ્લા ૪-૫ મહિનાથી શહેરમાં માસિક વહેચનાર ફેરિયો છૂટે થયેલ હોવાથી, અમદાવાદના શાહુકભાઈઓ પાસેથી માસિકના લવાજમની ઉઘરાણી થઈ શકી નથી, તેમ જ બીજે આ કામને ચગ્ય માણુ સ ન મળે ત્યાં સુધી લવાજમની ઉઘરાણી કરવી શક્ય પણ નથી. તેથી અમદાવાદના ગ્રાહક ભાઈઓને વિનંતિ ક૨વામાં આવે છે કે-દરેક ગ્રાહક ભાઈએ પોતાના લવાજમની ૨કમ, ૨વિવાર સિવાયના દિવસે, બપોરના ૧થી ૩ ની વચમાં, સમિતિની ઓફિસે, નીચે લખેલ ઠેકાણે, બનતી તાકીદે અવશ્ય ભરાવી દેવાની ગોઠવણ કરવી. - આશા છે કે આ ધાર્મિક સંસ્થાનાં નાણાં તાકીદે ભરાઈ જાય તેની દરેક ગ્રાહકભાઈ કાળજી રાખશે. --વ્યવસ્થાપક શ્રી જૈનધમાં સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઇની વાડી ઘીકાંટા રાડ : અમદાવાદ For Private And Personal use onlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 36