Book Title: Jain_Satyaprakash 1947 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શhri Jairna Satya Prakasha, Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય અકાખ્યા. દરેકે વસાવવા ચાગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અ'ક : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચને એક આના વધુ). (3) દીપોત્સવી અંક : ભગવાન મહાવીર સ્વામી પછીનાં 10 0 0 વષ” પછીનાં સાતસે વષા જૈન ઇતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ સચિત્ર અંક : મૂલ્ય સવા રૂપિયે (3) ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક | સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી અમૃદ્ધ 240 પાનાંને દળદાર સચિત્ર અંક : મૂલ્ય દાઢ રૂપિયે. શ્રી જૈન સત્ય પ્રકાશના એ વિશિષ્ટ અકા [1] ક્રમાંકે ૪૩-જૈનદર્શનમાં માંસાહારુ હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪૫-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. - કાચી તથા પાકી ફાઇલો * શ્રી જૈન સત્ય પ્રકાશ ની ત્રીજા, ચાયા, પાંચમા, ગાઠમા, દસમા, અગિયારમા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા. -લા શ્રી જેનાધામ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમઢાવાદ. મુદ્રક:-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલા પાસ ક્રોસરોડ, પે, બો. નં. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય અમદાવાદ, પ્રકાશક: ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી જૈનધર્મ" સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રાડ-અમદાવાદ. For Private And Personal use only
Loading... Page Navigation 1 ... 34 35 36