Book Title: Jain_Satyaprakash 1947 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪૦ ]
w
શ્રી જૈન સત્ય પ્રકાશ
ઉત્તર——અગ્નિ, નૈઋત્ય, વાય ય, ઈશાન ખૂણામાં ત્રણ ત્રણ પદા ગણતાં ખાર પદા સમવસરણમાં તો કરદેવની દેશના સાંભળે તેમાં અગ્નિ ખૂણુાની ત્રણુ પદાની વ્યવસ્થા શ્રી અòકલ્પસૂત્રના પ્રથમ ખંડની ઢીકામાં આ પ્રમાણે જણાવી છે.—શ્રી તી કર પરમાત્મા સમવસરણમાં ચૈત્યક્ષને પ્રદક્ષિણા દઈ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ્ સુખ રાખી બેસે. જે ત્રણુ ક્રિયામાં તી કર ભગવંતનું મુખ નથી, તે ત્રણે દિશામાં દે! તીથ કર દેવના ત્રણ પ્રતિબિંબ સ્થાપન કરે છે. તે ત્રણે પ્રતિષ્ઠિ'ખેાની આકૃતિમાં અને તી કર દેવની આકૃતિમાં લગાર પણ ફેર હોતા નથી. તેમ જ તે ત્રણે પ્રતિષ્મિા સિંહાસન, ચામર, છત્ર, ધર્મચક્રથી શે:ભાયમાન હૈાય છે. તથા દેશના ભિળનારા તમામ જીવે. એમ જ સમજે છે કે પ્રભુ શ્રતીર્થંકરદેવ અમારી આગળ ધર્મસ્વરૂપ જણાવી રહ્યા છે. બધા ગણુધરામાંથી પ્રાયે મુખ્ય ગણુધર વા બીજા ગણધર કાયમ પ્રભુની પાસે રહે જ, એટલે કારણે બવા સુધરા કદાચ હાજર ન હેાય, પણ એક મહુધર પ્રભુની પાસે જરૂર હેાય જ. તે મુખ્ય ગણધર અથવા બીજા અણુધર સમવસરના પૂર્વ દિશાના દરવાજે પ્રવેશ કરી અગ્નિ ખૂØામાં પ્રભુ દેવને તમરકાર કરી નજીક એસે આ રીતે બીજા પશુ ગધરા મુખ્ય ણુધરની આગળ બેસે કહ્યું છે કેઃ~~
आयाहिण पुव्वमु। तिदिसिं, पडिरुवगा य देवकया ॥
जेदुगणी अण्णो वा, दाहिणपुष्पे अदूरम्भ ॥ १ ॥
અહીં' સમજવા જેવી ખીના એ છે કે-તીર્થંકર દેવના પ્રભાવથી જ ત્રષ્ણુ પ્રતિબિમામાં આકૃતિ વગેરે એક સરખી જાય છે-કહ્યું છે કે—
जे ते देवेहि कया, तिदिसिं पडिरूवगा जिणवरस्स ||
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ વર્ષ ૧૨
v
तेसिपि तप्पभावा, तथाणुरूवं हवइ रूपं ॥ १ ॥
પહેલાં ગણધર। એસે તે પછી અતિશય ધારક શ્રમણા મેસે. આ બામતમાં આવસ્યક સૃષ્ટિમાં સ્પષ્ટ કહ્યું છે કે તમામ સાધુઓ-કટિકસને પ્રભુ દેવની દેશના સ્તંભળે છે. તે પાઠ આ પ્રમાણે,
“સાધવા સર્વેના કટિવાલનારાન્તિ પ્રત્યાવિ”. અતિશયાને ધારણ કરનાર શ્રમણેામાં કૈવસિ જિન, મનઃવ જિન, અવધિ જિન, ચૌદપૂર્વી હશપૂર્વી, નવપૂર્વી – આમૌષધિ વગેરે વિવિધ પ્રકારની લબ્ધિના ધા મુનિવરાનો સમાવેશ થાય છે એમ જાણવું. તેઓ ગણપરાની પાછળ આ પ્રમાણે વિધિ સાચવીને બેસે છે. અહીં પ્રથમ જ જણાવેલા કેવલી ભગવતે શ્રી તીર્થંકર દેવને ત્રણ પ્રદક્ષિણા ઋ, ' નમ: તીર્થય' એમ ખાલી અણુધર પદ્મનું ગૌરવ જાળવવાની ખાતર જ તમામ ગણધરાની પાછળ બેસે છે. તે પછી મનઃપવજ્ઞાની, અવધિજ્ઞાનૌ, ચૌ પૂર્વી, દશપૂર્વી, આમૌષધ વગેરે વિવિધ સઁખ્ય વાળા મુનિવરા પૂર્વ દ્વારે પ્રવેશ કરીને શ્રી તીથ કરને ત્રણૢ પ્રદક્ષિણા દઈ, નસરકાર કરી તી, ગણુવર વલિને નમતીશાય, ગમા વધરેમ્ય:, નમ; ÀહિÜઃ
For Private And Personal Use Only
આ રીતે ક્રમસર નમસ્કાર કરોને કેવલી ભગવંતની પાછળ ( મનઃપÖવ જિન ) એસે છે. પ્રમાણે બાકીના શ્રમણા પણ મન:પર્યવ જ્ઞાનીની માફક તમામ વિધિ-નમસ્કાર જાળવીને ‘ નમોઽત્તાગ્નાતિમ્યઃ' આ પદ્મથી અતિશય ધારક મુનિવરેશને નમકાર કરી અતિશય ધારક મુનિવરેાની પાછળ ખેસે છે. એમ તમામ ગણુધારાદિ શ્રમણેાનો
1