Book Title: Jain_Satyaprakash 1945 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ દિ દેવ ના તે ૨ ભવ માં ને ૫ હે લે ભાવ ધન સાર્થવાહ લેખક-પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી સિદ્ધિમુનિજી [ ક્રમાંક ૧૧૯ થી ચાલુ) [૪] ધર્મષની ધર્મદેશના સૌ કરે સુખની અભિલાષા, વિપસ દષ્ટિથી જ દેખતા પણ સાચા સુખને સમજનારાય હિતાહિતના વિવેકમાં વિકલ એ વિરલ-અતિ વિરલ જ હોય સેવતા અતિખેદભર્યો પરિશ્રમ આ મહમત્ત સંસારમાં. વિષયને સ્વાધીન કરવા; અત્યંત ને અનવરત અને મિથા હાલતા તેઓ લાખો સંતાપોથી સંતપ્ત ત્યાંની દેખીતી મિઠાશમાં. મુગ્ધ માનવ મૃગલાંઓ, જન્મ જરા ને મરણદિનાં વિષયેના ઝાંઝવા જળથી રાગ શોક ને વિયોગાદિનાં એ તાપની તૃષાને છીપવવા અસહ્ય દુઃખોથી ભરેલા મિથ્યા દોડાદોડી કરે આ ભવને ભાળતા છતાંય, દિલની ને દેહની; ઉદ્વેગને નથી પામતા પણ મોહની એ હવામાંથી મહામહની મદિરાથી મુંઝાયલા શ્રમ ને સંતાપ સિવાય અવળી દૃષ્ટિવંતા એ ઉન્મત્તો. ન મળે કે સુખના સરીખડું એમની પિતાની જ પ્રવૃતિઓ એ બિચારાં પામર પ્રાણુઓને. ફસાવે એમને વધુ ને વધુ સંસારને સત્કાર કરનારાઓ એ ઉપદ્રને પ્રસવનારા પાશમાં. હૈયાના અતીવ પણ ધર્મબીજના વાવેતરને માટે અને રળવામાં જ રાજી હેય. પ્રાયઃ સઘળી સામગ્રીઓ જ્યાં ત્યાં ભયને ભાળે સમીપમાં આવ્યા છતાંય ઈર્ષ્યાથી બળતા એ બાલિશે. નથી કરી શકતા સત્કર્મની કૃષિ સદાની વરેલી હોય બાળબુદ્ધિના એ બારદાને. દીનતા ને દુર્જનતા યથાર્થ રૂપને ન દેખતા નકામા ઉધામા કરતા એએને. તિમિરાદિ દરિદાબવંતાની જ્યમ સંસારનાં સુખોને જ ગાઢ મલથી મલિન એઓ મનથી બહુ માનતા નિરખી નથી શકતા એ ભવાભિનન્દી જીવડાઓનું આત્મકલ્યાણનાં આદિ કારણે. ગમે તે પ્રકારનુંય જ્ઞાન પાણીમાં પ્રતિબિમ્બ પામેલા અસત્પરિણતિના યોગે પક્ષીઓના પડછાયાને સુંદર નથી હોતું કયારેય પકડવાની પ્રવૃત્તિની જયમ, ઝેરથી મિશ્રિત અન્નની મ. અસ્થાન પ્રવૃત્તિ હોય કર્તવ્યમાં અકર્તવ્યની અસુખમાં સુખાભિમાની અને અકર્તવ્યમાં કર્તવ્યની ભાન ભૂલ્યા એ ભવાભિનન્દીઓની. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36