Book Title: Jain_Satyaprakash 1945 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ रोहत्तेय ८ अ ॥ १ ॥ इसिगुत्ते ९ सिरिगुत्ते १० गणोअ बम्भे ११ गणीय तह सोमे १२ दसदोअ गणहरा खलु पर सीसा सुहत्थिस्स ॥ २ ॥ 17 66 ઉપર્યુક્ત ખાર શિષ્ય આ સુહસ્તિસૂરિજીના છે અને તેમાં પાંચમા અને છઠ્ઠા નંબરમાં શ્રી સુસ્થિત અને સુપ્રતિબદ્ધનાં નામ આપણુને ષ્ટિગાચર થાય છે. આ સુસ્થિત અને સુપ્રતિબદ્ધ કે જેમણે ક્રોડવાર શ્રીસૂરિમ`ત્રના જાપ કર્યાં હતા તેથી કૌટિક કહેવાતા અને તેમનાથી આજે વર્તમાન દરેક સાધુસમુદાયના કૌટિકગણુ કહેવાય છે તે નામના ગણુ (ચ્છ) નીકળ્યા છે. ‘ થયં ોહિયાને' નામથળે નિવે આ અને આચાય પહેલાં ભગવાન મહાવીરથી આઠમા પટ્ટધર સુધીનો મચ્છ નિમ થચ્છ કહેવાતા. આ એ રિપુંગવાથી કૉંટિગણુ (ગચ્છ) સ્થપાયા છે. 39 .. Acharya Shri Kailassagarsuri Gyanmandir મા સુસ્થિત અને સુપ્રતિબદ્ધના પાંચ શિષ્યા પૈકીના એક પ્રિયગ્ર થી મઝિમા શાખા નીકળી છે. આ પ્રિયમ થસૂરિજી કાણુ પરિચય સ્થવિરાવલીની ટીકામાં ઉપાધ્યાયજી વિનયવિજય મહારાજ આ 66 અજમેરની નજીકમાં રહેલા હર્ષીપુર નગરમાં કે જ્યાં ત્રસે જિનમ'શિ હતાં, ચારસા લૌકિક મદિરા હતાં, અઢારસા બ્રાહ્મણેાનાં ઘર હતાં, છત્રીસસે। વિષ્ણુકાનાં ધર હતાં, નવસા બગીચા, સાતસે। વાવા, અસે। કૂવા અને સાતસે। દાનશાલાએ હતી, અને જે સુભટપાલ રાજાનું હપુર કહેવાતું હતું, એ હÖપુર નગરમાં શ્રી પ્રિયગ્રંથસૂરિજી મહારાજ પધાર્યાં હતા. એક વાર બ્રાહ્મણાએ માટા યજ્ઞ આરંભ્યા અને તેમાં બકરાને હેામવાની— ખારાના બલિદાનની તૈયારી થઈ રહી હતી. આ સમાચાર સાંભળી ત્યાં બિરાજમાન સૂરિપુંગવ શ્રી પ્રિયગ્ર થસૂરિજીએ એને બચાવવાને નિશ્ચય કરી, વાસક્ષેપ મંત્રીને શ્રાવકાને આપીને કહ્યું. આ વાસક્ષેપ બકરા ઉપર નાખી આવેા. શ્રાવકાએ તેમ કર્યું એટલે બલિદાન માટે તૈયાર કરેલા મંત્રબલથી અંબિકાથી અધિષ્ઠિત થયેલ બકરા માનવી ભાષામાં ખેાયો— हनिष्यथ नु मां हृत्यै, बन्धीताऽऽयात मा हत । युष्मद्वन्निर्दयः स्यां चेत् तदा हन्मि क्षणेन वः ॥ १ ॥ यत्कृतं रक्षसां दंगे कुपितेन हनुमता । तत्करोम्येव खस्थो वः कृपा चेन्नांतरा भवेत् ॥ २ ॥ શિષ્યરત્ન આચાય હતા તેમના ટૂંક પ્રમાણે આપે છેઃ For Private And Personal Use Only ભાવા—તમે મને બલિદાન આપવા માટે હશેા છે. પણ જો હું તમારી જેમ નિર્દય હાત તા એક ક્ષણવારમાં તમારા નાશ કરત. જે મારામાંયા ન હોત તા ાધાયમાન હનુમાને યુદ્ધમાં રાક્ષસેાની જે દશા કરી એવી જ દશા તમારી પણ હું કરત. कस्त्वं ? प्रकटयात्मानं, तेनोक्तं पावकोऽस्म्यहम् | ममैनं वाहनं कस्माजिघांसथ पशु वृथा ॥ ३ ॥ हाऽस्ति श्रीप्रियग्रंथः सूरीन्द्रः समुपागतः । तं पृच्छत शुभं धर्म समाचरत शुद्धितः ॥ ४ ॥ यथा चक्री नरेन्द्राणां धानुष्काणां धनंजयः । तथा घुरिस्थितः साधुः स एकः सत्यवादिनाम् ॥ ५ ॥ ततस्ते तथा कृतवंतः

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36