Book Title: Jain_Satyaprakash 1945 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મઝિમિકા શાખાની ઉત્પત્તિનું સ્થાન લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી) મુંબઈના ભારતીય વિદ્યાભવન તરફથી “ભારતીય વિદ્યા” નામનું એક માસ નીકળે છે. એના સંપાદક છે ભારતીય પુરાતત્તના સમર્થ અભ્યાસી અને જૈન ઇતિહાસ અને સાહિત્યના સમર્થ પંડિત શ્રીજિનવિજયજી. એ ભારતીય વિદ્યાને હમણાં ત્રીજો ભાગ -એક વાર્ષિક અંક નીકળ્યો છે. આ અંક ખાસ સ્વ. બાબુ શ્રી બહાદુરસિંહજી સિંથીના મૃતિગ્રંથ રૂપે છે, છતાં એમાં બીજા વિષયના મહત્ત્વના લેખે પણ છે. શ્રીમાન જિનવિજયજી બાબુ બહાદુરસિંહજીનાં સ્મરણો લખતાં ચિત્તોડ ના આવેલ “માધ્યમિકાનગર”ને પરિચય આપે છે. આપણે કલ્પસૂત્રમાં આવતી “બિકાનાહાહા” (માધ્યમિકાશાખા) આ નગરમાંથી નીકળી એમ તેઓ જણાવે છે. આ મનિઝમા શાખાને ઇતિહાસ કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં આ પ્રમાણે મળે છે "थेराणं मुट्टियसुप्पडिबुद्धाणं कोडीयकाकंदगाणं वग्यावश्चस्सगुत्ताणं इमे पंच थेरा अंतेवासी अहावच्चा अभिण्णाया होत्था, तंजहा-थेरे अज्जइंददिन्ने, पियग्गंथे, थेरे विज्जाहरगोवाले कासवगुत्ते ण, थेरे इसिदत्ते, थेरे अरिहत्ते । थेरेहिंतो ण पियग्गंथेहिंतो इत्थणं मज्झिमालाहा निग्गया..." ભાવાર્થ–સ્થવિર સુસ્થિત અને સુપ્રતિબદ્ધ, કે જેમણે ક્રોડવાર સૂરિ મંત્રનો જાપ કર્યો હતો, તેઓ કાર્કદી નગરીના હતા અને વ્યાઘાપત્ય ગોત્રના હતા. તેમના પાંચ શિષ્યો સ્થવિર આઈન્દ્રદિન, પ્રિયગ્રંથ, કાશ્યપગાત્રવાળા સ્થવિર વિદ્યાધર ગોવાલ, સ્થવિર વિદત્ત અને સ્થવિર અરિહદત્ત. સ્થવિર પ્રિયગ્રંથથી “મજિઝમા” શાખા નીકળી. .. કલ્પસૂત્રની સ્થવિરાવલીના જણાઝા મુજબ ઉપર્યુક્ત સ્થવિર સુતિ અને સુપ્રતિબદ્ધ, સમ્રાટ સંપ્રતિપ્રતિબંધક, આર્ય સુહસ્તિ સૂરિજીના શિષ્ય હતા. જુઓ એ જ સ્થવિરાવલી "थेरस्सणं अजसुहत्थिस्स वसिहस्सगुत्तस्स इमे दुवालस थेरा अंतेवासि અઘિ અમિcomયા દુઘા ભાવાર્થ-નંદા-ગેરે અમરકોr ૨ ગરમ २ मेहगणि ३ य कामढ्डी ४ मुठ्ठिय सुप्पडिबध्धे ६ रक्खिय ७ तह पूजतां पाप नासह सदा आपदा नावए अंगि रे । संपदा वेगि आवी मिलइ अहनिसइ उल्लसइ अंगिरे। જાનમાં आगलइ नाटक नाचियइ धरिय संगीत निज चित्त रे। उत्तम थानक जाणिनइ वावरे श्रावक वित्तरे વાનગી जननि मरुदेवि उयरे धर्यउ गुणभर्यों सुजस निवास रे। केवलनाण सूरिज जिसउ करइ त्रिण भुवनि प्रकास रे દાનની तित्थना सुगुण इण परि भणइ सुगुरु साधुकित्ति पास रे। साधुसंदर रंगइ करी दरसणइ तोसभर थाइ रे ગાન ગારિ नगरकोटकी देवीका छंद भी जैन कवियोंका बनाया हुआ उपलब्ध है। For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36