Book Title: Jain Satyaprakash 1939 02 SrNo 43 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 2
________________ णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमझे, संमोलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं, भवाणं मग्गयं विसयं ॥ १ ॥ श्री जैन सत्य प्रकाश (માસ પત્ર) વિક્રમ સંવત્ ૧૯૯૫ મહા વદ ૧૨ વીર સંવત્ ૨૪૬૫ બુધવાર ઈસ્વીસન ૧૯૩૯ ફેબ્રુઆરી ૧૫ વિ–ષ–૨–– –ન १ श्री उपाध्यायपत्रस्तोत्रम् : आ. म. श्री विजयपद्ममूरिजो : १९७१) ૨ ભગવાન મહાવીર અને માંસાહાર : મુ. ભ. શ્રી વિદ્યાવિજયજી : ૩૯ ક શ્રી ગોપાલદાસ પટેલને ૪ આ. ભ. શ્રી. સાગરાનંદસૂરિજી : ૧૯૩ ૪ ‘પ્રસ્થાન’ સાથે પત્રવ્યવહાર : 303 ૫ માંસાહારને શાસ્ત્રીય ખુલાસે : મ. કાશીવિશ્વનાથજી વ્યાસ : ૪૦૭ - નિવેદન - જૈનદર્શનમાં માંસાહારની બમણું : આ. ભ. શ્રી. વિયેલાવણ્યસુરિજી : ૪૯ સમાચાર સ્થાનિક ગ્રાહકોને અમદાવાદના-સ્થાનિક–જે ગ્રાહક ભાઈઓનું લવાજમ આવવું બાકી છે તેએ અમારો માણસ આવે ત્યારે તેને લવાજમ આપીને આભારી રે ! – પૂ. મુનિરાજને વિજ્ઞપ્તિ – વિહાર દરમ્યાન માસિક વખતસર અને ઠેકાણાસર પહોંચાડી શકાય તે માટે દરેક અંગ્રેજી મહિનાની તેરમી તારીખ પહેલાં, વિહારસ્થળની ખબર અમને મળતી રહે એવી વ્યવસ્થા કરવા સૌ પૂ મુનિરાજોને વિજ્ઞપ્તિ છે. લવાજમ સ્થાનિક ૧-૮-૦ બહારગામ –૦-૦ છૂટક ર ક ૦-ર-૦ મુદ્રક : નરોત્તમ હરગેવિન્દ પંડયા, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુકણુથાન : સમાજ પ્રીટરી સલાપસ કેસ રેડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 64