________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[४२०] શ્રી જૈન સત્ય પ્રકાશ
[१३ परंतु इन्ही भद्रबाहु को श्वेतांबर लेखक श्रुतकेवली कहते हैं । यह ठीक नहीं है, क्योंको ज्योतिषी वराहमिहीर शक संवत् ४२७ में विद्यमान था एसा पंचसिद्धांतिका की निम्नलिखित आर्या से निश्चित है
“ सप्ताश्विवेदसंख्य, शककालमपास्य चैत्रशुक्लादौ। अर्धास्तमिते भानौ, यवनपुरे सौम्यदिवसाध्ये ॥३॥-पञ्चसिद्धान्तिका।
जब वराहमिहीरका अस्तित्व शक संवत् ४२७ (वीर निर्वाण संवत् १०३२) में निश्चित है तब उसके भाई श्रुतकेवली नहीं हो सकते | वस्तुत: श्रुतकेवली-भद्रबाहु और वराहमिहिर के भाई ज्योतिषी-भद्रबाहु भिन्न व्यक्ति थे। दिगंबराचार्यों ने इन दोनों को भिन्न माना है, परन्तु ज्योतिषी भद्रबाहुको वे विक्रम की पहली शताब्दी में हुआ मानते हैं। यह गलती है। हमारे विचार में वराहमिहीर का जो समय है वही इन भद्रबाहु का भी अस्तित्व समय होना चाहिए। जैसे दिगंबर जैन ग्रन्थो में द्वितीय भद्रबाहु को 'चरम निमित्तधर' लिखा है, वैसे ही श्वेतांबर जैन ग्रन्थो में भी भद्रबाहु को 'निमित्तवेत्ता और भद्रबाहु संहिता नामक ग्रन्थका प्रणेता' लिखा है, पर इन प्रतिष्ठान निवासी वराहमिहीर के भाई भद्रबाहु को श्रुतकेवली भद्रबाहुसे भिन्न नहीं माना-यह एक चिरकालीन भूल कही जा सकती है ॥ संभवत : वराहमिहीरके भाई भद्रबाहु छट्ठी सदी के विद्वान होंगे। इसी समय के लगभग हरिगुप्त नामक किसी गुप्तराजवंश्य व्यक्तिने जैसे श्वेतांबर संप्रदाय में दीक्षा ली थी वैसे ही चंद्रगुप्त नामक राजवंश्य पुरुषने भी इन भद्रबाहुके पास दीक्षा अंगीकार की होगी और नवदीक्षित चंद्रगुप्तको लेकर उक्त आचार्य दक्षिणापथ की तरफ गए होंगे ।
પ્રાચીન પરંપરા ઐતિહાસિક દષ્ટિએ ભૂલભરેલી છે એમ કરાવવા માટે ઉપર્યુકત બને વિદ્વાનોએ વરાહમિહીના નિર્ણિત થયેલા સંવતને આધાર લીધે છે, પરંતુ ભદ્રબાહુવામી અને વરાહમિહીર બંને ભાઈઓ હતા કે કેમ તે તથા બીજા ભદ્રબાહ સ્વામી થઈ ગયાના પુરાવાઓ ઐતિહાસિક દૃષ્ટિએ સિદ્ધ કરવાની પહેલી જરૂર છે, કારણ કે ભદ્રબાહુ સ્વામી અને વરાહમિહીર બે ભાઇઓ હતા ને આ સ્તોત્રની ઉત્પત્તિ સંબધીને સાથી પ્રથમ ઉલ્લેખ વિક્રમ સંવત્ ૧૩૬૧ ના વૈશાખ સુદી ૧૫ ના રોજ રચાએલ “ પ્રબંધ ચિંતામણિ” નામના એતિહાસિક ગ્રંથમાં તથા તેના પછી જ ચાર વર્ષે શ્રી જિનપ્રભસૂરિએ રચેલી અર્થકપલતા નામની ટીકામાં કરેલે છે, તે પહેલાંની કોઈ પણ વ્યકિતએ કરેલો છે કે કેમ? તે આપણે તપાસવાની પહેલી १३२ छे.
(अपूर्ण)
For Private And Personal Use Only