________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અક ૧૨]
શ્રી ધનપાલનું' આદેશ જીવન
[૪ર૯]
અઃ—જેમનાં બન્ને નયના સમતારસમાં નિમગ્ન છે, જેમનું વનકમળ પ્રસન્ન છે, જેમના ખાળેા સ્ત્રીના સગથી શૂન્ય છે, અર્થાત્ નિષ્કલંક છે, જેમના બન્ને હાથ શસ્ત્રના સંબંધથી મુકત છે, એવા હે દેવ ! આ જગતમાં તમે એક જ વીતરાગ છે. એવા ત્યાગી મહર્ષિ પરમતારક વીતરાગ્ય દેવશ્રી ઋષભદેવ પ્રભુની મે પરમ ભકિત-પૂર્વક પૂજા કરી.
આ પ્રમાણે ખેલ્યા બાદ ધનપાલે જણાવ્યું કે “હે હાય, સ્ત્રીઓના સસ્પેંસથી શોભિત હાય, શસ્રથો સજ્જ શકે. તેનામાં દેવપણાના અભાવ હોય છે. અને એવા દેવા નથી. જે દેવે અજરામર પદને પામેલા છે. અવિનાશી છે, નિર્જન છે, ચિદાનંદ સ્વરૂપી છે, ભવસમુદ્રો તારી શકે છે, તે જ અનંત તારણહાર કહેવાય છે. ધતપાલનાં આવાં અંતઃકરણમાં પણ સાચાસાચને વિવેક જાગ્યો.
ચાલ્યા ગયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજેન્દ્ર, જે દેવ રાગદ્વેષથી યુકત હાય, તે દેવ દેવ તરીકે ન હાઈ ભવસમુદ્રથી પાË કરી શકતા કલક રહિત છે, નીરાગી છે, અનંત જ્યંતીમય છે તે જ દેવ સાયા છે, તે જ સુખ આપી શકે છે અને તે જ જગતના યુકિતભરેલાં વચને સાંભળો ભેાજ રાજાના પ્રાંતે બન્ને જણા આનંદ પૂર્વક સ્વસ્થાનમાં
( અપૂર્ણ )
જાહેર વિનતી.
શ્રી સમેતશિખરજી તીર્થના પવિત્ર પહાડ અર્જનાના કબજામાં જતા અટકાવવા માટે અમારા તરફથી સને ૧૯૧૮ માં તે પહાડ આશરે ચાર લાખ રૂપીઆના ખર્ચે ખરીદવામાં આવ્યા હતા. આ થયેલ ખરચને યથાશક્તિ પહેાંચીવળવા અમેાએ “ શ્રી પારસનાથ પહાડ ખરીદ ખાતું” ખાલેલ છે અને જણાવતાં આનંદ થાય છે કે કલકત્તાવાલા સ્વ. માજી શ્રી ફુલચંદજી મુકીમના પુત્ર માનુશ્રી મેાતીચંદજી નખત તરફથી રૂ. ૧૫૦૦૦ ની લેાન તથા તે ઉપરનું વ્યાજ મલી કુલ રૂ. ૩૦૯૨૪-૭૧૦ આ ખાતામાં જમા કરવામાં આવ્યા છે.
સવ સ્વધમી એને અમારી આગ્રહભરી વિનંતી છે કે તેઓ પણ આ ક્રૂડમાં યથાશક્તિ ફાળા આપવાનું ચુકશે નહી.
તા. ૧૮-૫-૧૯૩૮
લી.
For Private And Personal Use Only
શેઠ આણંદજી કલ્યાણજી.