________________
અખિલ વિશ્વના અને સમગ્ર જીવસૃષ્ટિના ૨હયેાના જ્ઞાતા, રાગના ત્યાગી, ચરાચર પ્રાણીમાત્રના આનંદદાતા અને સમસ્ત જગતના પિતામહ, જે એ સવ" ગુણ સંપન્ન હતા, વડીલે અને ગુરુજનાને ચોગ્ય આદર કરનારા હતા, સૌના દિલને જીતનારા અને ચંદ્ર જેવી શિતળતા આપનારા હતાએવા આમપ્રકાશના સ્વામી અને ધર્મ નાયક જે ત્રણ લેાકને માટે મંગલસ્વરૂપ બન્યા, જે સૌના તારક અને ધારક રહા, એવા ત્રિજળનાયકને કેાટી કે ટી. વ‘દના ! - આ જિનેશ્વર ભગવ'તાએ પ્રખેલે ધ મ સ દેશ અને તેની વિશદ વિચારધારાના પ્રવાહને શ્ર’થના એ –ભાગ દ્વારા પ્રસ્તુત કરીએ છીએ,