Book Title: Jain Ratna Chintamani Part 1 and 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રીની શુભાભિલાષા જૈન શાસન સમ્યજ્ઞાનને મહાન ખજાનો છે. જેને શ્રી નંદલાલભાઈ દેવલુકને એ વાત જણાવી તેમના ધર્મનું મૌલિક અને મહાન તત્ત્વજ્ઞાન દુનિયાભરના વિદ્વાને ગળે ઉતરી. એટલું જ નહિ તેમને આ કાર્ય અંગે આનંદ પંડિતને ખરેખર આશ્ચર્ય અને આનન્દના સાગરમાં ડૂબાડી અને હર્ષપૂર્વક પ્રયત્ન કરવાનો ઉત્સાહ જાગ્યો. અને તેમણે દે તેવું છે. તે કાર્ય આરંભ કર્યો. જૈન ધર્મના અને જૈન તત્વજ્ઞાનના જાણકાર એવા અનેક લેખકોને તેમણે સમ્પર્ક સાધ્યો. અને જૈન શાસન એ એક વિરલ ક૯૫વૃક્ષ છે...એ કહ૫ જૈન ધર્મ સમ્બન્ધી અનેક પ્રકારના લેખોને સંગ્રહ થવા વૃક્ષના તત્ત્વચિંતન રૂપી પુષ્પોની સુગંધ જગતભરના માન- લાગ્યા. ના અંતરને મહેક મહેક કરી મૂકે તેમ છે. પણ જરૂરત આ ગ્રન્થનું નામ “શ્રી જૈન રત્ન ચિંતામણિ” છે એ પુષ્પોની સુગંધને વિશ્વના સુપાત્ર માનવો સુધી આપવામાં આવ્યું છે તે ખૂબ જ યથાર્થ છે. કારણ કે આ પહોંચાડવાની અને આવી જરૂરત ઉપર મારું મન હમેશ ગ્રંથમાં શ્રી જિન શાસનરૂપી સાગરમાંથી વીણેલા એવા ભાર મૂક્યા કરતું. સુંદર રત્ન ચિંતામણીઓનો સંગ્રહ છે કે જે તત્ત્વચિ એક મેક મ; મારા મનની એ વાતને જિજ્ઞાસુઓને અતિ ઉપયોગી બની રહેશે તેવી મને શ્રદ્ધા છે. જાહેરમાં રજૂ કરવાને. ભારતીય વિદ્યાભવનમાં “વિશ્વની એટલા બધા વિષયોને આ ગ્રંથરત્નમાં સંગ્રહ કરવામાં અસ્મિતા” નામના ગ્રન્થના વિમોચનનો પ્રસંગ હતો. આવ્યો છે કે જૈન ધર્મ સમ્બન્ધી જાણવાની ઈચ્છાવાળા એ સમયે મેં મારા પ્રવચનમાં આ વાત રજૂ કરતાં પુણ્યવાનને પ્રાયઃ બીજો કોઈ ગ્રંથ જોવાની જરૂર જ ન જણાવ્યું કે ભારતીય અમિતાના ઉજજવળ ઇતિહાસમાં પડે. જે કોઈ પણ વિષય જાણવો હોય તે તમામ આ જૈન ધર્મને ફાળે કંઈ નાન-નથી. જૈન ધર્મના ગ્રંથમાંથી મળી જાય. એ અનુપમ તત્ત્વજ્ઞાનને એના મહાન ઇતિહાસને વિસ્તૃત આ ગ્રંથના અધ્યયન અને મનન દ્વારા સહુ કોઈ પણે અને વ્યવસ્થિત રીતે રજૂ કરનારો આવે જ એક મહાન પુણ્યવાને આધ્યાત્મિક વિકાસને સાધે; મળેલા માનવગ્રન્થ તૈયાર કરવામાં આવે તે જગતના જૈન અને જૈન- જીવનને સફળ અને સરસ બનાવે અને અંતે પરમપદના તર–તમામ જિજ્ઞાસુ અને તત્વપ્રેમી ભાઈ-બહેનોને જૈન ધામમાં સદા જઈને વસે એજ શુભાભિલાષા. ધર્મના મૌલિક જ્ઞાનની-ઈતિહાસની જાણકારી થાય. અને એ રીતે જિનશાસનના ઉજજવળ તત્ત્વોને વિશદ તા. ૧૫-૧૦-૮૫ –વિજય લબ્ધિસૂરિ ફેલાવો થાય. કમાટીપુરા મુંબઈ-૮ Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 1330