Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે ૯ ના અનુ. સમાન્યમાં ખોદ કરશે, અને સર્વત્ર સાયંસ વિનાનો માને છે. નકકીને મનુષ્ય ધૃત્યો પર રકની કલ્પના ના કરીને પુરુષો કરશે. તેત. હૃદયમાં ૬.૮ અને સોદામાં કકળાટ જ હેરો, આપણે આનંદના ગુણાને સારી રીતે તૈયાર પણ ન કરો એક જ પ્રકારનો નથી કા રાકતા. વ્યક્તિોને આશ્રીને તેની તમતમતા ભિતા રહ્યા કરે છે. તેથી એ જોવાનું રહે છે કે-આનંદ કયા પ્રકારો છે : મુખ્યત્વે આનંદના બે પ્રકાર પાડી રોકાય : એક સદ્રેષ આનંદ અને બાળે નિર્દેવ આનંદ. પ્રથમના આનંદ અન્યને દુઃખદાયી ડાઇ ત્યાજ્ય છે અને બાન પ્રકારનો આનંદ નિર્દોષ વદ તેનો ભાગ કરવાનો સોને પૂર્ણ પણે જન્મસિદ્ધ હક્ક છે. શ્રીમદ્ રાજચન્દ્ર “ અમુલ્ય તત્ત્વ વિચાર ’’તો સુંદર કાવ્યમાં લખ્યું છે કે— નિર્દોષ મુખ નિર્દોષ આનંદ, ત્યા ગમે ત્યાંથી મળે, એ દિવ્ય શક્તિમાન જેથી. જજીરેથી નીકળે. 76. અર્થાત્—દિવ્ય ક્તિમાન આત્મા કાંઈામાં સપડાયેલ છે તે મુક્ત ચ શકે તેવા કોઇ પણ નિર્દેવિ સુખને, તેવા કાર પણ નિર્દેવ આનંદને-સુખાનંદને ગમે ત્યાંથી પણ ! મેળવો. આ ધ્યેય નજર સન્મુખ રાખનારને ત્યાં સદા આનંદના વાળ વાગ્યા કરે છે. વાચક મિત્રો ! આનંદના આ લેખને વાંચી આનંદને વિકસાવવા પ્રયત્ન કરશે. રાજપાળ મગનલાલ ગડારા વચનામૃત ૧ પરમાત્માનો આભાર માન કે તારા પગ સહીસલામત છે. જોઇને ચાલ કે તારા આત્માને ઉન્નતિના માર્ગ મળે. ૩ નીતિથી ચાલ કે તારા આત્મા શુદ્ધ અને પવિત્ર બને. ૪ કાર્યં ઘણાં છે, વખત થોડા છે માટે સમય ગુમાવીશ નહિં. ૫ તારી હાજરીથી પારકાને હરકત નથી થતી કે કેમ ? તે સંભાળતા રહે. ૬ હમેશાં કુદરતના પવિત્ર નાટક જોતા રહે કે જેથી તને મેધ મળતા રહે. ૭ જી સારાં કામે! કરવા માટે સમય છે માટે ખુશાલીથી જાગૃત થા. • સારાં કામ કરવા માટે જલદી ઊઠ-ઊભા થઇ જા. For Private And Personal Use Only “ હમેશાં સીધા રસ્તા લેવાના નિયમ રાખ. ” મન સાફ હાય તા જગતની પૂરી ચચાથી ડરવું નહિ, પણ જો મન સાફ ન હોય તો તેવી અ! ચચાથી ડરવું એ પુરુષનું કર્તવ્ય છે. અસીચ'દ કરસનજી રોડ

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46