Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 07 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -નર વિકાસની અથવઃ એ ક રે કે 1 ચ ર ની મન:પર કરણવડે તે નિો ઉત્તર સત્યમ છે , છે. અલી અસત્યાગ્રુષા-ચાર અને તેનું સમાધાન કરે છે. તે રીતે કેવળ ભગવાનને વચન. પ. સત્ય અથવા અસત્યામૃષા-વ્યવહાર રૂપ દેય છે. અને ગમનાગમનાદિક ક્રિયા કરવાના સાધનરૂપ દારિકાદિ કાગ પણ હે છે. કરણ વય ધ વેગવાન તે કેવી ભગવાન તે અવસ્થામાં ન જાય ત્યાંસુધી યતિ 3 સત્ય કે વ્યવહારગને જ પ્રવર્તાવે છે. ર૭૭. પછી તે કેવી ભાવાનું ચોગ નિધિ કરે છે તે આ પ્રમાણે --- पश्यन्द्रियो ऽथ संजी यः पर्याप्तो जघन्ययोगी स्यात् । નિr નથી. તો શ્વસંશુપમ્ | ૨૭૮ | द्वन्द्रियसाधारणयार्वागुच्छ्वासावधो जयति तद्वत् । पनकस्य काययोग जघन्यपर्याप्तकस्याधः ।। २७९ ।। सूक्ष्मक्रियमप्रतिपाति काययोगोपयोगतो ध्यात्वा । વિજ્ઞાનિતિનપુર દારાતિ પરે ! ૨૮૦ છે. અર્થ-જે પર્યાપ્ત સંસી પંચેન્દ્રિય પ્રથમ સમયે જઘન્ય મનોવેગવાળે હોય તેથી પણ અસંખ્યાત ગુણહીન મનોયોગને નિરોધ કરતાં અંતે સંપૂર્ણ મનનો નિરોધ કરી મનરહિત થાય છે. પ્રથમ સમયના પર્યાપ્ત બે ઇન્દ્રિયના જે વચન તથા સાધારણ વનસ્પતિ જીવના જે શ્વાસોશ્વાસ તેથી અસંખ્ય ગુણહીન વિરોધ કરતાં સમસ્ત વચનગ અને શ્વાસ નિરોધ કરે છે. એવી રીતે મન વચનનો નિરોધ થયા બાદ જઘન્ય પર્યાપ્ત પનક જીવના કાયોગથી અસંખ્ય ગુણહીન કાચગને નિરોધ કરતાં તે સકલ કાયયોગને નિરાધે છે. કાગના નિરોધક લે સૂફમક્રિયા અપ્રતિપાતિ શુકલધ્યાનના ત્રીજા પાયારૂપ ] યાનને ધાવીને પછી વિગત ક્રિયા અનિવૃત્તિરૂપ શુકલધ્યાનના ચેથા પાને ધ્યાવે છે. ર૭૦-૮૦ ભાવાર્થ–પગ સહિત-સયેશને સિાધુ–મેક્ષ, તે રોગ છતાં નહોય તેથી અવશ્ય યોગ નિધિ કરે પડે છે. તેમાં પ્રથમ મ ગને નિરાધે છે. જેના વડે મને દ્રવ્ય વર્ગણ ગ્રહણ કરાય છે તે મન:પર્યાતિ નામનું કારણ શરીરસંબંધ છે. તેનું વિજન કરવા માટે અનત વીર્ય-શકિત ધારી મગને નિષિા કરે છે. કેવી For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32