________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' ' . તેના : ૧ ધી, પૂર્વ પશ્ચિમાદિક તિરછી દિશામાં પણ તે રજૂ રસ ની ગા- સંભવ નથી. એ રીતે વિશે તેમજ તિ ગ ર ભાવ હાવાથી અને અહીં અવશાન કરવામાં કશું કારણ ન હિવાથી ફુક્ત આભા ઉરોજ જાય છે. તે હદે ગતિ કાન્ત સુધી થાય છે. કિલ્ય રૂપ રહાયતા રષભાવે અલકનાં ગતિ થતી નથી એ વાત પ્રથમ પણ કહેવાયેલ છે. ૨૯૨ - ૨૯૯.
નિકિય—ક્રિયા રહિત છતાં પણ તે મુકત આત્માની ૯ ગતિ કેમ થવા પામે છે? એવી શંકા ઉઠાવી શાસ્ત્રકારજ તેનું સમાધાન કરતા રહેતા
पूर्वमयोगसिद्धर्बन्धच्छेदादसङ्गभावाच ।
गतिपरिणामाच तथा सिद्धस्योर्ध्वगतिः सिहा ।। २९४ ॥ અર્થ –- પ્રગની સિદ્ધિથી, ધનના છેદથી, અને ભાવથી અને ગતિ પરિણામથી સિદ્ધ ભગવાનની ગતિ પ્રસિદ્ધ છે. ર૯૪.
- હલાવાર્થ-શુકલ ધનનો સૂક્ષમકિયાઅપતિપાતી નામનો ત્રીજો પાળે નિજાવતાં, તેનાં દેડ ત્રિભાગહીન રવપ્રદેશને ઘન કરતાં કિયાનો જે સરકાર રહે છે તે પૂર્વ પ્રદેગવડે (કુંભારે પ્રથમ દંડી ભાડલા અને પછી એ બાણ કરતા ચાકડાના ભ્રમણની પેરે) અને બંધન છેદથી એરડ. બીજ કુલિકાની કર્મ બંધન સુટી જવાથી મુકત આત્માની 4 ગતિ સિધિ ઘાય છે. તેમજ કળી લેપ રહિત ઘચેલું તુંબડું જેમ જલી સપાટી ઉપર આવે છે તેમ સર્વ સંગ રહિત એટલે અસગ ભાવથી અને દીપશિખા અથવા રમતિ ધુમાડે જેમ ભાવિક રીતે જ ઉચે જાય છે તેમ મુક્ત અને ઉર્વ પાન કરે છે. મતલબ કે એક બ્રમણની પેરે પૂર્વ પ્રયોગ થવાથી, એરંડ
ના બીજની પર બંધન છેદથી, તું રડીની પેરે અસંગ ભાવથી અને ધુમાડાની પેરે શક્તિપરિમથી–ધિ ભગવાનની ગતિ થાય છે, એમ
સિવાય છે. ર૯૪. ત્યાં તેમને અનુપમ સુખ છે, એમ શાથી સમજાય તે બતાવે છે –
देहमनोत्तिभ्यां भवतः शारीरमानसे दुःखे ।
सदभाव स्तदभावे सिद्धं सिद्धस्य सिद्धिमुखम् ।। २९५ ।। ... સંપમાં મનુષ્યાદિ ભવરૂપ કારણે અત્યંત લય થઈ જલાધો ફક્ત ખરેખર અનુભવ નહિ, પણ સિધિક્ષેત્રજ આશ્રયસ્થાને છે, તેથી સસારવ્યાપારના અભાવથી તેમજ હારિાદિક દારણના અભાવથી મુક્ત આત્મા અહીં સ સારમાં
(અવસૂરિ)
For Private And Personal Use Only