________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિને કા ઘો. ૧૧ - ધારા શરીર ને તેને ત્યાગ કરીને ધા શરીરને ત્યાગ કરી રીતે છે? તો કે ખડે કી મૂળગો રશ્ય કરવાથી શરીરને અત્યંત વિગ થાય, અને પિકા પાણી ને રમ રહે નહિ. તેને અહીં રહેવાનું કશું કારણ નથી. શરિરાદિકના કારણે અડી રહેવાનું થાય છે. તે તે સર્વથા-મૂળગું ગયું તેથી. તથા અત્યન્ત હળવા થવાથી સઘળા સિનું આશ્રય સ્થાન લેકાગ્ર શિખરજ હેય. જે માટીના રાડ લેપ ચઢાવીને જળમાં સેપેલા તુંબડાના સઘળા લેપ લેવાઈ જાય ત્યારે તે જળની સપાટી ઉપર આવે પણ નીચું જ ટકી રહે, તેમ મુક્ત આમાને પડી ગઈકનારૂં પ્રતિબંધકાર નથી, તેથી તે અહીં ટકી રહે નહિ, તધા અપ્રગથી એટલે તે મુક્ત આત્માને એવી કે ક્રિયા નથી કે જેથી અવકથાનની કલ્પના કરી શકાય એ હેતુથી પણ તે અહીં સ્થિતિ કરે નહિ. ર૯૧.
ત્યારે તેમને ઉવેજ જવું, અન્યત્ર નહિ, એ નિયમ શાથી ? એજ વાત શાસ્ત્રકાર કહે છે --
नायो गौरवविगमादशश्यभावाच गच्छति विमुक्तः । ના ન રવાદાદામાલા ૨૧૨ /.
સાવિદ્ ર ત જાવિરતિ सिद्धस्योय मुक्तस्वालोकान्ताहतिभवति ।। २९३ ।। અર્થ –-કર્મ વિરુત થએલા તે સિદ્ધાત્મા શૈરવના અભાવે અને અસંગ પણાને કરી છે અધોગતિને ભજતા નથી અને દડાની જેમ સાયક ધમસ્તિકાયના અભાવે ટેકાન થકી ઉપર પશુ જતા નથી અને મન વચન કાયાના ક્ષેત્ર અને તેના પ્રેગના અભાવે તેમની ચિકી ગતિ પણ થતી નથી મુક્ત થયેલા એવા સિની લેકના અંત સુધી ગતિ જ થાય . ર૯૨-૯૩.
ભાવાર્થ-જા પણના અભાવે નીચે ન જય. કર્મસુત નીચે જાય એ વાત બનવી અશકય છે. પાષાણાદિ ભારે દ્રવ્ય હોય તે નીચે જાય. કર્મમુક્ત થવાથી તેનામાં બાપાનું જ નહિ, કે જેથી તે નીચે જાય. વળી જેમ વહાણ અથવા મદિક તેને સહાયકારી જળના અભાવે સ્થળમાં જઈ ન શકે તેમ સહાયકારી ધમાંરિકાય ' દ્રવ્યના અભાવે મુકત આત્મા પિતે કાન્ત થકી આગળ (અલકમાં જવા પામે.
For Private And Personal Use Only