Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાજ શરીર . તેનાથી ના મુતની અg શ્રેણિની ગતિને મી, કરી રે છે નથી કર્મ ક્ષય સમયથી અનેરા ની સમાને તથા તેમજ અવાડ દેશધી છ પ્રદેશને પણ ન સ્પર્શે એવી અપ કવિને મા એકજ રામ મુકત પામનાર અવિગ્રહ એટલે સર્વથા અવકાતિવડે. Augીનારહિત લોકાર. (અહીં પુન: અવિગ્રહ પદ લીધું છે તે સમયનું વિશેષણું તા. કેમકે એક સમયમાં વિગ્રહ સંભવે જ નહિ. ) સમસ્તપણે કર્મનાશે તે સિક તેનું ક્ષેત્ર, જેમાં સિદ્ધ. ભગવાનને અવગાહ છે તે ઈલાભારે પૃથ્વી, તેના ઉપરના તળથી, જે ઉપરનું એક એજન, તે જનનું પણ ઉપરનું એક ગાઉ તે ગાઉ પ જે ઉપલે હો ભાગ એટલે ૩૩૩ ધનુષ્ય(એટલે ભાગ વટાવ્યા પછી અકજ આવે તેટલા પ્રમાણુવાળું જે આકાશ તે સિધક્ષેત્ર કહેવાય છે. જેમાં સમસ્ત સિધેિ ( કકળ કર્મથી મુક્ત થયેલા પરમાત્માઓ ) સ્વ . અવગાહના મુજ અવગાહી રહે છે. તે સિદ્ધ વિમળ એટલે મળ પંટલ વર્જિત છે. ત્યાં જન્મ જરા મરણ અને જયશદિક રેગથી સર્વથા મુક્ત થઈ પૂર્વોક્ત ૩૩૩૩ ધનુષ્ય પ્રમાણ લોકના દુધ્ધ ભાગ રૂપ લે કાન્તને પામી સિધ્ધ છે. પૂચિત ગતિસરકાર લાવે તે સિદ્ધ થયા કહેવાય છે. ત્યાં જ્ઞાન ઉપગમાં વર્તતા છતાં સિત છે, પણ દર્શન ઉપગે સિધતા નથી. કેમકે સર્વે લબ્ધિઓ શાન ઉપ ગે વર્તતાંજ ઉપજે એવો આગમ વાદ છે. ત્યાર બાદ સિધ્ધોને જ્ઞાન અને દર્શન બંને ઉપગ સમયાન્તરે હોય છે. ૨૮૬–૨૮૮. सादिकमनन्तमनुपममब्यावराधमुखमुत्तमं प्राप्तः । ___ केवल सम्बज ज्ञानदर्शनात्मा भवति मुक्तः ॥ २८९ ।।। અર્થ–ત્યાં સાદિ અનંત, અનુપમ અને અવ્યાબાધ એવા ઉત્તમ સુખને પામ્યા હતા. શાયિક સમ્યકત્ર,જ્ઞાન અને દર્શન સ્વરૂપી થઈને મુકત થાય છે. ૨૮ - ભાવાર્થ--જે સમયમાં સિદ્ધ થયા તેને આદિ કરી સાદિક, ફરી ક્ષય થવાને નથી તેથી અનંત, કઈ પણ ઉપમા ઘટી શકે નહિં તેથી અનુપમ અને કઈ પણ જાતની વ્યાબાધા-દુઃખ પડા રહિત હોવાથી અવ્યાબાધ એટલે રેગ આંતકાદિક , રહિત એવા ઉત્તમ અને પ્રાપ્ત થયેલ કેવળ એટલે ક્ષાયિક, અપગલિક પુદગલ રહિત, અમૂત અને અસહાય એટલે જેમાં બીજાની સહાયની અપેક્ષા જ નથી એવાં સંપૂર્ણ અને સમર્થ સમ્યકત્વ, કેવળજ્ઞાન અને કેવળદર્શન એજ જેને સ્વભાવ છે, એવા પરમાતના ત્યાં [સિધ્ધિક્ષેત્રમાં મુક્ત થાય છે. ૨૮૯ '' (ા કેટલાએકના મતે ચેતનાનો સર્વથા અભાવ. તેજ મોક્ષ છે. તેનું નિરાકરણ કરવા કહે છે –. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32