________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: - :ત કે એવા કલનો :વલક્ષણા' (કરી ને : પિ ચારી, માવતરને ફાંત થવાથી અને સત્તરમાણીત જીગનના ઉપદેશામાથી કથા અભાવ નથી. ૨૯૦ જાવા--આડે
ક સુન સિદ્દામ જે તનાવભાવ અજ્ઞાનદર્શન ઉપગ લક્ષણ નું છે, તેનો સર્વથા નિરન્વયે નાશ એટલે રમભાવજ થઈ જાય, એ
સાધ્ય-કઇ રીતે રીત થઈ ન શકે એવું છે. તેમાં હેત અને દષ્ટાંત આ રીતે ઘટે છે. પરિણામી હોવાથી એ હેતુ છે અને પ્રદીપશિખાની પેરે એ દ્રષ્ટાંત છે. તે પ્રદીપ દીપક) ના પુદ્ગલે કાળ આદિ આકાર પ્રગટે છે એટલે તે પરિણામતને પામે છે. સર્વથા નાશ પામી શકતા નથી. એ વાત પ્રત્યક્ષપણાથી સારી રીતે સમજી શકાય એવી છે અને નિરવ નાશ સાબીત કરવામાં તે જેની દલીલ વિરૂદ્ધ કોઇ પણ ભાજપી હતુ અને દ્રષ્ટાંતને સંભવ નથી, માટે પરિણમીપણાથી સિદ્ધના જીવ જ્ઞાન દર્શન ઉપગ રમાવી રડે છે પરંતુ તેનો અભાવ થતો નથી.
વ-આત્મા, ક્ષણ ઉપગ તેને ભાવ જે દિવાલક્ષય તે લક્ષશ્ય હેતુ થકી જીવ કદાપિ પણ ઉપગ લક્ષણ વિભાવને તજે નહિ. વળી સ્વતઃ આઈ. નિધિ હોવાથી એટલે કે આત્માનું જ્ઞાનદર્શન ઉપગ સ્વભાવ પણું વન સિધ્ધ છે, તે બીજા કે નિમિત્તથી ઉત્પન્ન થયેલ નથી, એ તો અનાદિકાળથી એવું જ છે. જો કે પૂર્વલા ઉપયોગથી ઉપરત-યુત થઈ જઇ ઉપચગાન્ડર ( બીજા ઉગ) પામે છે, તે પણ જ્ઞાનભાવતા લડી ઉપગપણું તે કાયમ જ રહે છે, તે કંઈ જતું રહેતું નથી. તથા એક ભાવ કન્યભાવપણે સકસે છે, પણ તેને સર્વથા ઉદ થઈ જતું નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ સમાંતર ગયેલ પુરૂષાદિકની પર તેનો સર્વથા અભાવ થઈ ગયે લેખાય નહિ. એટલે જે સર્વથા રાગ
મેહુ રહિત લેતા રાઈસ મના કલા પ્રવરન–અામ અર્થ રૂપ આજ્ઞા તેના ઉપદેશ થકી સિંધમ-મુક્તઆત્મા જ્ઞાન દર્શન ભાવવાળા હોય છે. એમ સિદ્ધ થાય છે. ર૯૦
એ સિધ્ધાત્માએ અહિંજ મનુષ્યલામાં શા માટે સ્થિતિ ન કરે ? તેનું સમાધાન હવે કરવામાં આવે છે –
पतया शरीरबन्धनपिदैव कर्माष्टकक्षयं का । ને જ રિઇનિવારના સારવાર | ૨૨? "
For Private And Personal Use Only