Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533387/1
JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
રે
{
5
મક.
,
"
પિતા તો રિતિક હતી જ નહીં ! विवेत तोदः प्रतिदिनमानीहा च शनिली । प्रिया क्षांतिः पुनो विनय उपकारः भियनुहन् । सहायो वैराग्यं गृहमुपशनो यस्य स सुखी ॥ १ ॥
પુસ્તક કટ . ] આજન. સંવત ૧૯૭૩. વીર સંવત ૨૮૪૩. [ અંક એ.
ના માટે મા વપરાશમાં આવતા
તેને વાર અનુજનું રા આદિમ
बोधदायक अष्टक.
સયા-એકત્રિશા. કોલ કરાર કરી કહે કાલા, કપટ કેળવે તેને કાજ, ખાતરનું ખાતાં ખોળે ખળ, ખાતેથી ખાટેલું ખાજ, ગુણની ગણના ગુણિયલ ગૃહમાં, ગુણગ્રાહે ગગડાટ. ઘુચવાય ઘડતે ઘટમાંહે, ઘેલ ઘેલા ઘેલા ઘાટ. ચમત્કારી ચપળાના ચકું, મૂકાવે ચેતન ચતુરાઈ, છાનામાં છાની છેતરતી, છે છેડેલી છળની છાંઈ જર જમીન જેરૂ જુકાવત, જગમાં જો જામેલી જાળ, ઝાળે છે ઝાઝી ઝંખનાઓ, ઝળે છે ઝાઝા છે સાળ. ટગમવા ગમગ ટેકેલાતે, ટેળામાં ટેલે ટટ્ટાર, ઠકુરાઈ ઠાઠે ઠરવાના, ઠેઠે ઠેબે ઠગનાર; ડરનારા તો ડરે ડેાળથી, ઓળઘાલુ ડંડા ડેરી,
ઢળક ઢળક ઢળનારા ઢાંઢાળવાના કાળો ઢંઢોળ. ૩ ૧ કટની. ૨ પડતા આખડતા. 8 ચાલેલા છે. જે અફડ થઈને. પ અડદનીને. ૬ ઠેબા માત્રમાં. ૭ :પીદ જેવા. ૮ રસ્તા. ૮ તપાસો .
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તા. .તો તીહા, તારાપ તારે ના,
દે : દિનનું છે કે, દેના દાધર દઈ દામ,
શાન ધરનાર ધરશે. ધરણીમાં ધારેલું ધામ. તિવાન નિપૂણ નર નામના નામાંકિતા નમ્ર નિહાળ, પડે કાન પાક પીપળના, પડનારા પાપી પડતાળ; ફા ફળી કુલાતા ફંદે, ફેમાં ફેરાની, ફળ, કરામાં બુરી બુરાઇ, બનાવટ બુદ્ધિ બળથી બાળ. ભમવાના ભયને ભુંસાવા, ભક્તિ ભરી ભજીયે ભગવંત, મેહુ સમત માયાની બત. મયિલમાં મૂકે અતિવત', યજમાને યજમાન યારણ્યા. એમની યાદિના યજમાન , રડવડતા રાખી રખવા, રાય રંક રળતા રાન. લલચાતા લોચા લેવામાં, લોભીના લાભો લુંટાય, વિનય વિવેક વધારે વિદ્યા, વિશ્વ વિષે વિદ્યા વખણાયા શરમાયે શાને ખલા, શિક્ષણમાં શિખામણ શીખ, સારાસાર સમજતા સાચા, સુખમાં સુધરે સાંસારિક છે. હરી હેમ હેતુનું હરામી, હાંસલમાં હારે છે હિત, અજ્ઞાને આધડતા આળ, આપ અવનિમાં અવિનિત; ઉપચાગી ઉપગ ઉતારે. ઉમદા ઉરમાંહે ઉમરાવ,* દુર્લભ દિલ દાખે છે દળજે. દમનારા દુઃખના દેખાવ.
દુર્લભજી વિર ગુલાબચંદ મહેતા-વળા.
કે ક0
-
જનક8
કનES
છે. ડારીને. જતા જતા. ૧૨ વિનાશી પુરૂગલમાં. ૧૩ પૃપમાં. ૧૯ ધારેલું - - ૫ - કાન. ૬૫ સંસારચકમાં ફરવાની.
: - વજન ફાવ. ' હુકશાળ જ્ઞાની પુરુ. ૧૮ સંબંધમાં જોડાયેલા જમાને જ મને પર પાદિના જ માને છે, એટલે તે બંધ વિનર છે, કાયમ ટકી ન ર. ૧૯. કસારી અને ૨૦ ખરી મનાઇ ફા મંત:કાગમાં ઉમરાવ જ ઉતારે છે અને છેજે તે ઉમરાવ ગણાય છે.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ વિવેચન ચુત, (લેખક–સમિત્ર કપૂવિજયજી )
અનુસંધાન ૧૭૩ ધો. હવે શાકાર કેવળ સમુદઘાતને વિધિ-મર્યાદા બતાવે છે -
दण्डं प्रथमे समये कपाटमय चोत्तरे तथा समये । मन्यानमय तृतीये लोकव्यापि चतुर्थे तु ।। २७३ ।। संहरति पञ्चम त्वन्तराणि मन्थानमथ पुनः पठे।
सप्तम के तु कपाट संहरति ततो मे दण्डम् ।। २७३ ।। અર્થ–પહેલે સમયે દંડ, બીજે સમયે કપાટ, ત્રીજે સમયે મંથાન કરે છે, એ સમયે લેકવ્યાપી થાય છે, પાંચમે સમયે અંતર, છ સમ મંથાન, સાતમે સમયે કપાટ અને આઠમે સમયે તે દંડને ઉપસરે છે. ૨૭૩-૭૪ - ભાવાર્થ–પ્રથમ સમયે દંડ કરે એટલે રવ શરીર પ્રમાણ જાશે અને લોકાન્ત સુધી પહોંચે એવો અર્થાત્ દ રાજલક પ્રમાણે લાંબે આત્મપ્રદેશનો દંડ કરે એટલે કે કાનું સુધી ઉંચે અને નીચે આત્મપ્રદેશોને વિસ્તાર, બીજે સમયે તેને કપાટ કરે એટલે દક્ષિણ અને ઉત્તર દિશે લોકાન સુધી આત્મપ્રદેશને વિનારે. એ રીતે ત્રીજી સમયે તેજ કપાટને મસ્થાન કરે એટલે પૂર્વ અને પશ્ચિમ દિશે લેકિન પર્યત સ્વપ્રદેશને વિસ્તારેએજ રીતે એવા સમયે મક્વાનનાં અંતરા પૂરીને લેક વ્યાપી થાય. આ પ્રમાણે અખંડ વીર્યડે આમપ્રદેશ અખિલ બ્રહ્માંડ (સંપૂર્ણ લોક ) માં વિસ્તારીને તે કેવળ જ્ઞાની ભગવાન વેદનીવાદિક ત્રણ કર્મને આયુષ્ય સમાન કરે. એટલે અવશિષ્ટ આઉખા સાથેજ વેદી લેવાય એ બનાવે, સ્વઆયુષ્યનું તે અપવર્તન થતું નથી, તેથીજ એમ કહ્યું છે કે પિતે ઉક્ત ઉપક્રમ કરીને વેદનીયાદિક કર્મ જે વધારાનું હોય તે ખપાવે. ઉપર જણાવ્યા મુજબ ચાર સમયે વડે અનુક્રમે આખા લેકમાં વ્યાપી જઈ પાછા ચારેજ સમયવડે તેને સંહરી લે છે તે આ પ્રમાણે પાંચમે સમયે માનનાં અંતરા સંહરે છેછઠ્ઠા સમયે મંથનને સંરે છે; સાતમે સમયે કપાટને સહરે છે અને આ સમયે દંડને હરી શરીરસ્થ-શરીરમાં જ સ્થિતિવાળા થાય છે. ર૭૩-૭૪
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
આ છે બે ક ન
ક
મ
ય તે હવે બરાજે છે. •
ડપ ન કરનારા
| ૨૩૬ / – ડેલા અને અ! મા સમને વિષે ગદારીક કારીરના રોગવાળા, સાતમા, હું અને બીજા સમયને વિષે દારીપિકા વાળા અને સેવા, 'પાન તથા ઝીદ સમયને વિષે કામ શરીરના ચગવાળા તે કેવી ભગવાન હોય છે. તેમાં (ચોથા, પાંચમા અને ત્રીજા ત્રણ સમયને વિષે નિયા અનાહારી ડાય છે. ૭પ-દાદ
ભા –પલ અને આઠમે સમયે શરીરથ હાથી દારિક જ હોય , અને કટનું ઉપસંહરા કરતાં સારો, માન સંરતાં છ તથા કપાટ છતાં બીજે રમે છે એમાં કાર્પણ વ્યતિમિલ દારિક એટલે કે દરિકમિશ્ર ગ ફિય છે.
માનના પતરા પૂરવાને સમય ચા, કન્યાનનાં રાતરાં સંડરવાને 1, પારા અને મંશાન કરવાનો સમય ત્રીજે; એ ત્રણે સમયમાં કેવળ કામણ રીર ગજ હોય અને તે જ સમયમાં હવા નિયમો (નિ) અનારકજ
એ રીતે ચારે કમ સરખા કરી સમુરઘાતથી નિવલા તે કેવી લાગવાન - પાર બાદ મન વચન અને કાયા એ ત્રણે યોગને નિરોધ કરે છે. તેમાં મને યોગ કે ભગવાનને હવે કેમ ઘટે ? તેનું સમાધાન કરે છે.
સ વાતનિજ % મનોવિજા માજા !
રોજ નરોઉં નાપતિ || ૨૭૭ ]
- હવે મન વાન કાયાના યોગવાળા તે કેવળી ભગવાન કેવળી સુદ. શ્રી નિત્યાં હતાં અનિચોગ્ય રોગથી જોડાયેલા તે રોગને નિરોધ કરે છે. ર૭૭
કસમાં મોનિધને કમ આ પ્રમાણે છે--પ્રથમ બાદર વચન વેગ નિધન * પ્રર્તમાન ધાય ત્યાં બાદર કોગે કરીને બાદમાગને અંતમું રંધે : બ્રમ ના યોગ કરી બાદર વરસાગ છે. પછી સુકમ કાગે કરી બાદર કાયમ રૂ. ૧ળ તેણે કરીને રાસ માંગ છે, તે પછી સંમેચના છે, તે પછી સમ કયાગ કું. તે છે : કિમ એકતપ નામના જે કુખ્યાને ચડે. •
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-નર વિકાસની અથવઃ એ
ક રે
કે
1 ચ ર ની મન:પર કરણવડે તે નિો ઉત્તર સત્યમ છે , છે. અલી અસત્યાગ્રુષા-ચાર અને તેનું સમાધાન કરે છે. તે રીતે કેવળ ભગવાનને વચન. પ. સત્ય અથવા અસત્યામૃષા-વ્યવહાર રૂપ દેય છે. અને ગમનાગમનાદિક ક્રિયા કરવાના સાધનરૂપ દારિકાદિ કાગ પણ હે છે. કરણ વય ધ વેગવાન તે કેવી ભગવાન તે અવસ્થામાં ન જાય ત્યાંસુધી યતિ 3 સત્ય કે વ્યવહારગને જ પ્રવર્તાવે છે. ર૭૭. પછી તે કેવી ભાવાનું ચોગ નિધિ કરે છે તે આ પ્રમાણે ---
पश्यन्द्रियो ऽथ संजी यः पर्याप्तो जघन्ययोगी स्यात् । નિr નથી. તો શ્વસંશુપમ્ | ૨૭૮ | द्वन्द्रियसाधारणयार्वागुच्छ्वासावधो जयति तद्वत् । पनकस्य काययोग जघन्यपर्याप्तकस्याधः ।। २७९ ।। सूक्ष्मक्रियमप्रतिपाति काययोगोपयोगतो ध्यात्वा ।
વિજ્ઞાનિતિનપુર દારાતિ પરે ! ૨૮૦ છે. અર્થ-જે પર્યાપ્ત સંસી પંચેન્દ્રિય પ્રથમ સમયે જઘન્ય મનોવેગવાળે હોય તેથી પણ અસંખ્યાત ગુણહીન મનોયોગને નિરોધ કરતાં અંતે સંપૂર્ણ મનનો નિરોધ કરી મનરહિત થાય છે.
પ્રથમ સમયના પર્યાપ્ત બે ઇન્દ્રિયના જે વચન તથા સાધારણ વનસ્પતિ જીવના જે શ્વાસોશ્વાસ તેથી અસંખ્ય ગુણહીન વિરોધ કરતાં સમસ્ત વચનગ અને શ્વાસ નિરોધ કરે છે. એવી રીતે મન વચનનો નિરોધ થયા બાદ જઘન્ય પર્યાપ્ત પનક જીવના કાયોગથી અસંખ્ય ગુણહીન કાચગને નિરોધ કરતાં તે સકલ કાયયોગને નિરાધે છે.
કાગના નિરોધક લે સૂફમક્રિયા અપ્રતિપાતિ શુકલધ્યાનના ત્રીજા પાયારૂપ ] યાનને ધાવીને પછી વિગત ક્રિયા અનિવૃત્તિરૂપ શુકલધ્યાનના ચેથા પાને ધ્યાવે છે. ર૭૦-૮૦
ભાવાર્થ–પગ સહિત-સયેશને સિાધુ–મેક્ષ, તે રોગ છતાં નહોય તેથી અવશ્ય યોગ નિધિ કરે પડે છે. તેમાં પ્રથમ મ ગને નિરાધે છે. જેના વડે મને દ્રવ્ય વર્ગણ ગ્રહણ કરાય છે તે મન:પર્યાતિ નામનું કારણ શરીરસંબંધ છે. તેનું વિજન કરવા માટે અનત વીર્ય-શકિત ધારી મગને નિષિા કરે છે. કેવી
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને
જે પ્રથમ સના પાને
પાન
ખર્ચ જન્ય આમ બારણા જુના મા બાપ અને ગુડીનપણે પોતાના માન્ય વર્ગના ધાને એ સમય નિ અને મરીને પછી મન એટલે ખત હિત થય . છે. આ સર્રિકારના સત્ત . ટીકાકારને મતે તે! પ્રથા સમયે મને પાના સો પચન્દ્રિયલ હોય, તેને જે સજન્ય ગેલ હોય, એટલે અને જેટલી માદ્રવ્ય વર્ગણા અણુ કરવા યોગ્ય શક્તિને વ્યાપાર હાય તેટલાજ અનન્ય વર્ગણાના સ્થાનોને સ્વઆત્મામાં નિધે, પછી પ્રથમ જાલ્યું તેમ અર્થ સમયે કરી છેવટે અમનસ્ક-રાત રહિત થાય.
ત્યાર પછી દુખં કા-કેડી વિગેરે એન્દ્રિય જલ તથા સૂક્ષમ નિગેદાદિ જે સાધારણુ વ તે અનુક્રમે ાન પર્યાપ્ત અને કાર્યો પર્યાપ્ત વડે પ્રધમ સમ અના પયાનુ થયા હોય તેમને અનુક્રમે વચન અને ઉન્ધાક્ષ રૂપ જે જધન્ય ચૈત્ર ય તેથી એ અસ ંખ્ય ગુણહાનિ વડે, જ્યાંસુધી સમસ્ત વચનયંગ અને ઉશ્વાસ નિ:શ્વાસ પર્યાપ્ત કરણના નિરોધ થાય ત્યાં સુધી સમયે સમયે સ્ત્રજ્ઞાત્મામાં તેના નિધિ કે પછી સંપનક જીવતા પ્રથમ સમયના જધન્ય કાયયેગથી અત શુક્ષુ ટીન કાચાળના સમયે સમયે નિરોધ કરતાં છેલ્લે સમયે સર્વ કાયચૈત્રી નિધ કરે. તે વખતે સૂક્ષ્મ કાયાગમાં સ્થિત છતાં સૂક્ષ્મ યિ અપ્રતિપાતિ ધ્યાનને ધાવે છે અને ત્યારેજ શૈકેશી કરણ કરે છે. લ એટલે પતિ તેના ઇરા જે મેરૂ તે શૈલેશ તેની જેવી નિદ્મકપ-નિ સ્થળ યુનિ. જેમાં હોય તે લેગી કહેવાય છે. તે અવસરે સ્વદેહ અવગાહનાથી બીજા ને હીન પાત્મપ્રદેશના ઘન થાય છે. શા માટે સ્વદેડમાનથી વીજે લા! છી અવગાહના રહે એવે! આત્મપ્રદેશના ઘન ધાય છે ? તે કે શરીરમાં નિર્માણુ થયેલા જે સુખ શ્રવણ નાસિકાદિનાં છિદ્ર તેને પુરી દેવાને માટે આત્મ પ્રદેશના ઘન થાય છે. જેથી શીરમાનથી ત્રીન ભાગે ન્યૂન આત્મપ્રદેશની ગાર્ડન રહેવા પામે છે. ત્યાર પછી શુકલધ્યાનને ચાથેા પાદ ધ્યાવે છે. એટલે કે સ સેગ નિરોધ કરી વ્યુપરત સકલક્રિય અનિવૃત્તિ નામના શુકલ પ્લાનને તાં તે ફેરા કર્માશને ખપાવી દે છે. ૨૭૮-૮૦
चरमभवे संस्थानं याग्यस्योच्छ्रयमाणं च । તાગ્નિખાદીનાવામંધાનાં નાક !! ૨૮૬
અતે બવમાં જેવું સસ્થાન હેય અને તેની ઉંચાઇનુ જેટલું પ્રમાણુ ય તેથી ત્રીજા લાગે ન્યૂન વગાડુનાવાળુ સંસ્થાન પ્રમાણ કરી તે માત્મપ્રદેશના ધૂન કરે છે. ૨૮૧
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
_
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ,
હું આ ટાટાન
ઉપર
કરી શ
ના ગયા છે તે છે. આગામી માયાને કટા ભલમાં સુ ાન અને ટ એ ટાઇમાં પ્રમાણ દર છે તેના ત્રીજા ભાઇને ન્યુન તેનું માન અને અવના મનાવું ધવલ પાને પ્રદેશને ધન ધવાથી ત્રીને ભાગ ત્ત્પન થઇ જાય છે. ૮૧,
સામાં ને હારીથવું
સકળ નિરાસ થયે અંત કેવળીભગવાન કેવી અવસ્થાવાળા થાય છે તે કહે છે:
सोऽय मनोवागुच्छवास काययोगक्रियार्थविनिवृत्तः । ગર્વામિઽનર્નરાત્મા સંસારમાળવેલાઃ ।। ૨૮૨ ! --સન, વચન, દાસ અને કાયયોગ સબધી ક્રિયાવિશેષથી જ્યાવૃત્ત થયા સતા તે અપરિમિત નિરાના ધણી સસાર મહાસાગરના પાર પામે છે. ૨૮૨
ભાચા -તે કેવળી ભગવાન્ મને વચન કાયાના ચાગ અને શ્વાસેાધાર સંબધી સઘળી ક્રિયાથી નિવૃત્ત થઇ એટલે સફળ ક્રિયાના નિરાધ કરી, અનહદ નિર્જરાના ઘણી થાય છે. એટલે તેમને સ ંસાર મહાસાગરની પેલીપાર પહેાચ્યાજ સમજયા, ૨૮૨. હવે તે ગુપરક્રિયાઅનિતિ નામના શુકલ ધ્યાનના ચોથા પાયાને ધ્યાનાં જે શૈલેશી અવસ્થાને પામે છે. તે કડું છે----
ईस्वाक्षरपञ्चकोहिरणमात्रतुल्यकालीयाम् । સંખીયો જઃ રોજ મેતિ સહેલઃ ॥ ૨૮૨ | पूर्वरचितं च तस्यां समय श्रेण्यामथ प्रकृतिशेषम् । समये समये क्षपयत्य संख्यगुणमुत्तरोत्तरतः ।। २८४ ।। चरमे समये संख्यातीनान्विनिहत्य चरमकर्माशान् । क्षपयति युगपत् कृत्स्नं वेदायुर्नामगोत्रगणम् || २८५ ॥ ---સંયમના પરાક્રમવર્ડ પ્રાપ્ત થયું છે અપરિમિત મલ જેણે એવા ટેસ્યા પ્રત થયેલા તે ભગવાન ઇદ હર પ’એક રે ઉચ્ચારણ માત્ર કાળપ્રમાણુથળને પામે છે.
તેટલી સમયશ્રેણીને વિષે પૂર્વ રચિત ષ કમ પ્રકૃતિને સમયે સમયે ઉત્તરાત્તર અસતી ખપાવે છે.
ચર્મ સમયને વિષે છેલ્લાં કર્મોના સખ્યારહિત અથાને ખપાવીને એન્ડ્રુ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- - - ( સ. ' દુ-ચારી કાકી એ , પાંચ અક્ષર રોજ, તેના કરાર કર લ વ ફાટા અને મીત્રકાળ માનવાળી શેકેલી અવસ્થાને સર્વ વરવીર્યવરે પ્રાપ્ત વાળા દ્રવ્યના તે દિ થયા એવા તે કેવળી ભગવાન પામે છે. પહેલાં મુફઘાતકાળે વ્યવસ્થાપિત કરેલ જ વેદનીય, નામ, ગોત્ર અને આ કુખ્યકર્મ બાકી રહેલા છે તે સર્વને અંતકાળ પ્રમાણ સંયમ માં ગોઠવી સમયે સમયે ઉત્તરોત્તર અસંખ્યાતનાણાં ખપાવતો છે અસંખ્યાત ચરમ કર્મ અને એટલે તેર ઉત્તર ગતિને દૂર કરી એકી સાથે હાનિ, આયુષ્ય, નામ અને દ. એ શારે અઘતિ
હિ , કર્મફત્તિને ખપાવી દે છે. ૨૮૩, ૨૮૫. એ પછી શું થાય છે તે કહે છે –
सर्वगलियोग्यसंसारमूलकरणानि सर्वभावानि । औदारिकतजलकार्मणानि सर्वात्मना त्यक्त्वा ॥ २८६ ।। देइवनियुक्तः प्राप्य श्रेणितिमस्पर्शाम् ।
વિઘા જલિમાલિશ | ર૮૭ / રિદ્ધિક્ષેત્રે વિજે જૂનઃ |
लोकायगतः लिष्यति साकारेणोपयोगेन ।। २८८ ।। અર્થ-સર્વ ગતિ ચારના મૂળ કારણરૂપ, સર્વત્ર સંભવતા ઔદારિક, તેજસ અને કાર્ય શરીર) ને સર્વથા ત્યાગ કરીને ત્રણે દેથી નિમુક્ત થયા સસ્તા, અપમાન ગતિવાળી સમશ્રેણીને પામીને, એક સમયે અવગતિવડે અતિતપણે ઉર્ધ્વગતિને પામી, નિર્મળ સિદ્ધક્ષેત્રને વિષે, જન જરા મરણ અને રોગથી સર્વથા રહિત એવા લોકના અગ્ર ભાગે પહોંચી સાકાર જ્ઞાન ઉપગે સિદ્ધ જાય છે. ૮૬-૮૮
ભાવાર્થ--રક, તિર્યચ. મનુષ્ય અને દેવતારૂપ સર્વ ગતિય અને સંસાર પરિક્રમણ કરવામાં નિમિત્તરૂપ તેમજ નરકાદિક ગતિમાં સર્વત્ર થનાર-હેનાર એવા
દારિક તેજસ અને કામણ એત્રણે શરીરને સર્વથા તજીને અાપેલાં વિશેષણેની સાઈકતા આ રીતે છે કે દારિકાદિ શરીરગર સર્વ ગતિ પ્રાપ્ત થતી નથી અને તે સર્વત્ર નરકાદિક ગતિમાં હોય છે. કવચિત્ હાફિકને બદલે ક્રિયા પણ હોય છે તેને સૂવરૂપ તજીનેરિદ્ધિ-યુક્તિ પામનારને નિચેજ દારિક, તેજસ અને
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાજ શરીર . તેનાથી ના મુતની અg શ્રેણિની ગતિને
મી, કરી રે છે નથી કર્મ ક્ષય સમયથી અનેરા ની સમાને તથા તેમજ અવાડ દેશધી છ પ્રદેશને પણ ન સ્પર્શે એવી અપ કવિને મા એકજ રામ મુકત પામનાર અવિગ્રહ એટલે સર્વથા અવકાતિવડે. Augીનારહિત લોકાર. (અહીં પુન: અવિગ્રહ પદ લીધું છે તે સમયનું વિશેષણું તા. કેમકે એક સમયમાં વિગ્રહ સંભવે જ નહિ. ) સમસ્તપણે કર્મનાશે તે સિક તેનું ક્ષેત્ર, જેમાં સિદ્ધ. ભગવાનને અવગાહ છે તે ઈલાભારે પૃથ્વી, તેના ઉપરના તળથી, જે ઉપરનું એક એજન, તે જનનું પણ ઉપરનું એક ગાઉ તે ગાઉ પ જે ઉપલે હો ભાગ એટલે ૩૩૩ ધનુષ્ય(એટલે ભાગ વટાવ્યા પછી અકજ આવે તેટલા પ્રમાણુવાળું જે આકાશ તે સિધક્ષેત્ર કહેવાય છે. જેમાં સમસ્ત સિધેિ ( કકળ કર્મથી મુક્ત થયેલા પરમાત્માઓ ) સ્વ . અવગાહના મુજ અવગાહી રહે છે. તે સિદ્ધ વિમળ એટલે મળ પંટલ વર્જિત છે. ત્યાં જન્મ જરા મરણ અને જયશદિક રેગથી સર્વથા મુક્ત થઈ પૂર્વોક્ત ૩૩૩૩ ધનુષ્ય પ્રમાણ લોકના દુધ્ધ ભાગ રૂપ લે કાન્તને પામી સિધ્ધ છે. પૂચિત ગતિસરકાર લાવે તે સિદ્ધ થયા કહેવાય છે. ત્યાં જ્ઞાન ઉપગમાં વર્તતા છતાં સિત છે, પણ દર્શન ઉપગે સિધતા નથી. કેમકે સર્વે લબ્ધિઓ શાન ઉપ
ગે વર્તતાંજ ઉપજે એવો આગમ વાદ છે. ત્યાર બાદ સિધ્ધોને જ્ઞાન અને દર્શન બંને ઉપગ સમયાન્તરે હોય છે. ૨૮૬–૨૮૮.
सादिकमनन्तमनुपममब्यावराधमुखमुत्तमं प्राप्तः । ___ केवल सम्बज ज्ञानदर्शनात्मा भवति मुक्तः ॥ २८९ ।।।
અર્થ–ત્યાં સાદિ અનંત, અનુપમ અને અવ્યાબાધ એવા ઉત્તમ સુખને પામ્યા હતા. શાયિક સમ્યકત્ર,જ્ઞાન અને દર્શન સ્વરૂપી થઈને મુકત થાય છે. ૨૮
- ભાવાર્થ--જે સમયમાં સિદ્ધ થયા તેને આદિ કરી સાદિક, ફરી ક્ષય થવાને નથી તેથી અનંત, કઈ પણ ઉપમા ઘટી શકે નહિં તેથી અનુપમ અને કઈ પણ જાતની વ્યાબાધા-દુઃખ પડા રહિત હોવાથી અવ્યાબાધ એટલે રેગ આંતકાદિક , રહિત એવા ઉત્તમ અને પ્રાપ્ત થયેલ કેવળ એટલે ક્ષાયિક, અપગલિક પુદગલ રહિત, અમૂત અને અસહાય એટલે જેમાં બીજાની સહાયની અપેક્ષા જ નથી એવાં સંપૂર્ણ અને સમર્થ સમ્યકત્વ, કેવળજ્ઞાન અને કેવળદર્શન એજ જેને સ્વભાવ છે, એવા પરમાતના ત્યાં [સિધ્ધિક્ષેત્રમાં મુક્ત થાય છે. ૨૮૯ '' (ા કેટલાએકના મતે ચેતનાનો સર્વથા અભાવ. તેજ મોક્ષ છે. તેનું નિરાકરણ કરવા કહે છે –.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: - :ત કે એવા કલનો :વલક્ષણા' (કરી ને : પિ ચારી, માવતરને ફાંત થવાથી અને સત્તરમાણીત જીગનના ઉપદેશામાથી કથા અભાવ નથી. ૨૯૦ જાવા--આડે
ક સુન સિદ્દામ જે તનાવભાવ અજ્ઞાનદર્શન ઉપગ લક્ષણ નું છે, તેનો સર્વથા નિરન્વયે નાશ એટલે રમભાવજ થઈ જાય, એ
સાધ્ય-કઇ રીતે રીત થઈ ન શકે એવું છે. તેમાં હેત અને દષ્ટાંત આ રીતે ઘટે છે. પરિણામી હોવાથી એ હેતુ છે અને પ્રદીપશિખાની પેરે એ દ્રષ્ટાંત છે. તે પ્રદીપ દીપક) ના પુદ્ગલે કાળ આદિ આકાર પ્રગટે છે એટલે તે પરિણામતને પામે છે. સર્વથા નાશ પામી શકતા નથી. એ વાત પ્રત્યક્ષપણાથી સારી રીતે સમજી શકાય એવી છે અને નિરવ નાશ સાબીત કરવામાં તે જેની દલીલ વિરૂદ્ધ કોઇ પણ ભાજપી હતુ અને દ્રષ્ટાંતને સંભવ નથી, માટે પરિણમીપણાથી સિદ્ધના જીવ જ્ઞાન દર્શન ઉપગ રમાવી રડે છે પરંતુ તેનો અભાવ થતો નથી.
વ-આત્મા, ક્ષણ ઉપગ તેને ભાવ જે દિવાલક્ષય તે લક્ષશ્ય હેતુ થકી જીવ કદાપિ પણ ઉપગ લક્ષણ વિભાવને તજે નહિ. વળી સ્વતઃ આઈ. નિધિ હોવાથી એટલે કે આત્માનું જ્ઞાનદર્શન ઉપગ સ્વભાવ પણું વન સિધ્ધ છે, તે બીજા કે નિમિત્તથી ઉત્પન્ન થયેલ નથી, એ તો અનાદિકાળથી એવું જ છે. જો કે પૂર્વલા ઉપયોગથી ઉપરત-યુત થઈ જઇ ઉપચગાન્ડર ( બીજા ઉગ) પામે છે, તે પણ જ્ઞાનભાવતા લડી ઉપગપણું તે કાયમ જ રહે છે, તે કંઈ જતું રહેતું નથી. તથા એક ભાવ કન્યભાવપણે સકસે છે, પણ તેને સર્વથા ઉદ થઈ જતું નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ સમાંતર ગયેલ પુરૂષાદિકની પર તેનો સર્વથા અભાવ થઈ ગયે લેખાય નહિ. એટલે જે સર્વથા રાગ
મેહુ રહિત લેતા રાઈસ મના કલા પ્રવરન–અામ અર્થ રૂપ આજ્ઞા તેના ઉપદેશ થકી સિંધમ-મુક્તઆત્મા જ્ઞાન દર્શન ભાવવાળા હોય છે. એમ સિદ્ધ થાય છે. ર૯૦
એ સિધ્ધાત્માએ અહિંજ મનુષ્યલામાં શા માટે સ્થિતિ ન કરે ? તેનું સમાધાન હવે કરવામાં આવે છે –
पतया शरीरबन्धनपिदैव कर्माष्टकक्षयं का । ને જ રિઇનિવારના સારવાર | ૨૨? "
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિને કા ઘો. ૧૧ - ધારા શરીર ને તેને ત્યાગ કરીને ધા શરીરને ત્યાગ કરી રીતે છે? તો કે ખડે કી મૂળગો રશ્ય કરવાથી શરીરને અત્યંત વિગ થાય, અને પિકા પાણી ને રમ રહે નહિ. તેને અહીં રહેવાનું કશું કારણ નથી. શરિરાદિકના કારણે અડી રહેવાનું થાય છે. તે તે સર્વથા-મૂળગું ગયું તેથી. તથા અત્યન્ત હળવા થવાથી સઘળા સિનું આશ્રય સ્થાન લેકાગ્ર શિખરજ હેય. જે માટીના રાડ લેપ ચઢાવીને જળમાં સેપેલા તુંબડાના સઘળા લેપ લેવાઈ જાય ત્યારે તે જળની સપાટી ઉપર આવે પણ નીચું જ ટકી રહે, તેમ મુક્ત આમાને પડી ગઈકનારૂં પ્રતિબંધકાર નથી, તેથી તે અહીં ટકી રહે નહિ, તધા અપ્રગથી એટલે તે મુક્ત આત્માને એવી કે ક્રિયા નથી કે જેથી અવકથાનની કલ્પના કરી શકાય એ હેતુથી પણ તે અહીં સ્થિતિ કરે નહિ. ર૯૧.
ત્યારે તેમને ઉવેજ જવું, અન્યત્ર નહિ, એ નિયમ શાથી ? એજ વાત શાસ્ત્રકાર કહે છે --
नायो गौरवविगमादशश्यभावाच गच्छति विमुक्तः । ના ન રવાદાદામાલા ૨૧૨ /.
સાવિદ્ ર ત જાવિરતિ सिद्धस्योय मुक्तस्वालोकान्ताहतिभवति ।। २९३ ।। અર્થ –-કર્મ વિરુત થએલા તે સિદ્ધાત્મા શૈરવના અભાવે અને અસંગ પણાને કરી છે અધોગતિને ભજતા નથી અને દડાની જેમ સાયક ધમસ્તિકાયના અભાવે ટેકાન થકી ઉપર પશુ જતા નથી અને મન વચન કાયાના ક્ષેત્ર અને તેના પ્રેગના અભાવે તેમની ચિકી ગતિ પણ થતી નથી મુક્ત થયેલા એવા સિની લેકના અંત સુધી ગતિ જ થાય . ર૯૨-૯૩.
ભાવાર્થ-જા પણના અભાવે નીચે ન જય. કર્મસુત નીચે જાય એ વાત બનવી અશકય છે. પાષાણાદિ ભારે દ્રવ્ય હોય તે નીચે જાય. કર્મમુક્ત થવાથી તેનામાં બાપાનું જ નહિ, કે જેથી તે નીચે જાય. વળી જેમ વહાણ અથવા મદિક તેને સહાયકારી જળના અભાવે સ્થળમાં જઈ ન શકે તેમ સહાયકારી ધમાંરિકાય ' દ્રવ્યના અભાવે મુકત આત્મા પિતે કાન્ત થકી આગળ (અલકમાં જવા પામે.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' ' . તેના : ૧ ધી, પૂર્વ પશ્ચિમાદિક તિરછી દિશામાં પણ તે રજૂ રસ ની ગા- સંભવ નથી. એ રીતે વિશે તેમજ તિ ગ ર ભાવ હાવાથી અને અહીં અવશાન કરવામાં કશું કારણ ન હિવાથી ફુક્ત આભા ઉરોજ જાય છે. તે હદે ગતિ કાન્ત સુધી થાય છે. કિલ્ય રૂપ રહાયતા રષભાવે અલકનાં ગતિ થતી નથી એ વાત પ્રથમ પણ કહેવાયેલ છે. ૨૯૨ - ૨૯૯.
નિકિય—ક્રિયા રહિત છતાં પણ તે મુકત આત્માની ૯ ગતિ કેમ થવા પામે છે? એવી શંકા ઉઠાવી શાસ્ત્રકારજ તેનું સમાધાન કરતા રહેતા
पूर्वमयोगसिद्धर्बन्धच्छेदादसङ्गभावाच ।
गतिपरिणामाच तथा सिद्धस्योर्ध्वगतिः सिहा ।। २९४ ॥ અર્થ –- પ્રગની સિદ્ધિથી, ધનના છેદથી, અને ભાવથી અને ગતિ પરિણામથી સિદ્ધ ભગવાનની ગતિ પ્રસિદ્ધ છે. ર૯૪.
- હલાવાર્થ-શુકલ ધનનો સૂક્ષમકિયાઅપતિપાતી નામનો ત્રીજો પાળે નિજાવતાં, તેનાં દેડ ત્રિભાગહીન રવપ્રદેશને ઘન કરતાં કિયાનો જે સરકાર રહે છે તે પૂર્વ પ્રદેગવડે (કુંભારે પ્રથમ દંડી ભાડલા અને પછી એ બાણ કરતા ચાકડાના ભ્રમણની પેરે) અને બંધન છેદથી એરડ. બીજ કુલિકાની કર્મ બંધન સુટી જવાથી મુકત આત્માની 4 ગતિ સિધિ ઘાય છે. તેમજ કળી લેપ રહિત ઘચેલું તુંબડું જેમ જલી સપાટી ઉપર આવે છે તેમ સર્વ સંગ રહિત એટલે અસગ ભાવથી અને દીપશિખા અથવા રમતિ ધુમાડે જેમ ભાવિક રીતે જ ઉચે જાય છે તેમ મુક્ત અને ઉર્વ પાન કરે છે. મતલબ કે એક બ્રમણની પેરે પૂર્વ પ્રયોગ થવાથી, એરંડ
ના બીજની પર બંધન છેદથી, તું રડીની પેરે અસંગ ભાવથી અને ધુમાડાની પેરે શક્તિપરિમથી–ધિ ભગવાનની ગતિ થાય છે, એમ
સિવાય છે. ર૯૪. ત્યાં તેમને અનુપમ સુખ છે, એમ શાથી સમજાય તે બતાવે છે –
देहमनोत्तिभ्यां भवतः शारीरमानसे दुःखे ।
सदभाव स्तदभावे सिद्धं सिद्धस्य सिद्धिमुखम् ।। २९५ ।। ... સંપમાં મનુષ્યાદિ ભવરૂપ કારણે અત્યંત લય થઈ જલાધો ફક્ત ખરેખર અનુભવ નહિ, પણ સિધિક્ષેત્રજ આશ્રયસ્થાને છે, તેથી સસારવ્યાપારના અભાવથી તેમજ હારિાદિક દારણના અભાવથી મુક્ત આત્મા અહીં સ સારમાં
(અવસૂરિ)
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાવે તે દુખના પણ થાય છે, તેવી ભગવાનને સિદ્ધિ બાબા પણું રિા, શાય છે. ( માણ છે.) પ.
રાવાર્થ-રીર અને મન તેની વૃત્તિ વર્તન-ભાવ એટલે આમામાં તેના સંલેષથી માનસિક દુઃખ ઈટાદિ પ્રસંગે થવા પામે છે. તે મન અને પુરીને જ અભાવ છે તેથી તેનાથી થતા દુઃખને પણ અભાવ થવાથી સિદ્ધ ભગવાનને સ્વાભાવિક અને અવ્યાબાઇ એવું સિદ્ધિસુખ સાદિ અનંત ભાગે મા થાય છે. ૨૯૫.
मूर्खशतकरवेशिका.
श्रृणु मूर्बशतं मित्र, तं तं भावं विवर्जय। .. येन त्वं रानसे लोके. दोपहीनो मगिर्यया ।।१।।
હે મિત્ર! મૂર્ખના સો પ્રારને તું સરળ અને તે સાંભળીને પછી તે તે ભાવ (દેવ) ને તું ત્યાગ કર. તેમ કરવાથી દેષ રહિત મણિની જેમ તું લેકમાં શેભાને પામીશ.”
१ सामर्थे विगतोयोगः-मूर्खः । સામથઇ છતાં–શરીર તથા દ્રવ્ય છતી શક્તિએ ઉદ્યોગ ન કરે તે મૂ”
૨ પ્રજ્ઞા સંક્તિ જાના-મૂર્તિ વિદ્વાન છ સભામાં આત્મઘા કરે તે-ભૂખ' ___३ वेश्यावचसि विश्वासी--मूर्खः વેશ્યાના વચન ઉપરં વિશ્વાસ રાખે તે-ભૂખ
છ પ્રત્ય ભરમ –મૂર્વ (૨) - “'દંભીના અડંબર ઉપર પ્રતીત કરે તે-મૂM 1 ' * * ૧દ બી માસનો આનંબર જોઈને તેના તે તે અછતા ગુણો ઉપર સત્યતાની બુદ્ધિ રાખી માહિત થવું તે મુખઈ છે.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ રસીએ વર્ધાયા-- નીરોગીપક હતાં તેની ક્રિયાને શેષનાર-મૂM :
( સાજે શરીરે એવધ ખાનાર ) ६ मन्युमान् भोजनक्षगे-: વજન વખતે ક્રોધ કરે તે મૂર્ખ ”
છ વાવારિરીર્ણોદ્ધા--- રાપળ સીને પતિ ઈર્ષ્યાળુ સ્વભાવને હેય તે-મૂM” (ચપળતાનિવારણ ઉપાય શોધે પણ ઈર્ષા કરવી નકામી છે.)
૮ રતિલા --પૂર્વ (૩) યોચકે કરેલી સ્તુતિ (પ્રશંસા) ને સત્ય માને તે-ભૂખ”
९ दत्वा धनान्यनुशायी-मूर्खः કઈને ધન આપીને પછી પશ્ચાત્તાપ કર તે-ભૂજ
१० दत्वा शुल्कममार्गकः-मूर्खः
શુદ્રક ( ઉછીનું ધન) આપીને પછી ન માગે (ઉઘરાણી ન કરે) -મૂખે
છે નેન ચાવતા —પૂર્વ દેવું કરીને મકાન વિગેરે સ્થાવર મિલકત ખરટે તેમૂ”
૨૨ વિર જવર – () “વૃદ્ધ માસ કન્યાને વર થાય (નાની કન્યાને પરણે ) તે-ખં”
'૧૮ યુગને નિ -- સજન પાસે રાની નિંદા કરે તેમ ”
૨૨ અatવે તાપ્રસંગ વિના જે સુંદર ભાષણ કરે તેભૂખ ”
• રહીં મૂર્ખનાં પાંચ લાશે એટલે કે સવ.લે. મનમાં નથી તેથી અહીં અપૂત રહી; છે. ૧૪મી ૧૭ અંકવાળા મૂખ લખ્યા નથી.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( દર પણ તે ભ છે. ) ર૦ જત પટના -પૂર્વ ( ) લોકોકિત સાંભળીને (તેના પર વિશ્વાસ રાની) ની પદ્ધ પ્રશંસા
૨ ફુગે -- “લભી રાજા પાસેથી લાભની ઈચ્છા રાખે છે--મૂ”
२२ लाभार्थी दुष्टशास्तरि-मूर्खः “ઉગ્રશાસનવાળા (દુ) રાજા પાસેથી લાભની ઈચ્છા રાખે તે–મૂખે ”
૨૨ સ્થળે વિસા--પૂર્વ ચોરીના ધનથી ધનવાન થવાની આશા છે તેમૂર્ણ” - ૨૪ ળા –જૂર્વ (૭)
“ દ્રવ્યથી ખેતી વિગેરે કાર્યમાં તેની સિદ્ધિ.) સંશય (સંદેહ) રાખે તે-ભૂM૧ " (ભાવથી સાત ક્ષેત્રમાં ધન વાવતાં ફળના સદેહવાગે મૂ)
૨૬ જવા દોરાપિતાની ગુપ્ત વાત કહીને પછી જે પરાધીનતાને પામે તે મૂખ ૨ ”
२६ मृत्युभीरूः स्वकर्मणा-पूर्खः પિતાના કર્મ કરીને મરણ પ્રાપ્ત થાય તે વખતે તેનાથી જે ભય રાખે (પિતાના કર્મનું પરિણામ સહન-કરવાને તે તત્પર રહેવું જોઈએ.)
२७. राजप्रसादस्थिर धी:-मूर्खः “રાજાની પ્રસન્નતા સ્થિર રહેશે એવી બુદ્ધિ રાખે તેમૂર્ખ”
(રાજાની પ્રસન્નતા તે અસ્થિરજ માનવી.) ૨૮ અન્યાયે વિચા –પૂર્વ ( ૮)
સંતમા વિનરાંતિકાઈ પણ કાર્ય કરતાં તેનાં ફળને સંદેહ કરવો તે મૂખઇ છે. કાર્યસિદ્ધિના નિસંશયપણેજ કેપ કાર્ય કરવું.
૨ એવા સાબુને પિતાની ગુહ્ય વાત કહે જ નહીં કે જેને કહ્યા પછી તે પ્રસિદ્ધ કરશે. એ બય રહે અને કાયમ તે પ્રગટ કરવાનું દબાણ કર્યા જ કરે " *
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
44
ન ધર્મ
પેરીને વૃદ્ધિ ( ઉય ) નો ઇચ્છા રાખે તે-મૂ
( અન્યાયને પરિણામે તા હાનીજ થાય )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨,
યોઽપરા---
આ પાતાને ભુલી (સુંદર) સ્ત્રી હોય છતાં પરસ્ત્રીના લેાલપી અને તે-મૂર્ખ मेक्षी शराहत : - मूर्खः
३०
"
“ આશુથી ઘાયલ થયેલું માણસ યુધ્ધ ક્ષેત્રાને ઇચ્છે તે-મૂખ ( એમ કરવાથી ઉલટા વિશેષ ઘાયલ થાય બીજું આણુ વાગે ) ३१ राजान्तःपुरे शृङ्गारी - मूर्खः
23
“ રાળની સ્ત્રીએના શૃંગાર રસ ( સમાગમની જે ઈચ્છા રાખે તેમૂર્ખ ” ) ३२ विविक्तरासको वर्णिक - मूर्खः (९)
“ નિર્જન અથવા નિર્ધન દેશમાં રસાળ પદાથેના વેપારી મૂર્ખ
३३ srer Reacयाशः - मुर्खः
""
કાયસ્થમાં સ્નેહની આશા બાંધે તે મૂર્ખ
( પરિણામે ભુખ્યા રહે. )
(કાયઙથા તે કાળે સ્ત્રાીજ ગણતા હતા. ) ३४ स्वल्पार्थः स्फीतडम्वरः- मूर्खः
“ ઘેાડા ધનવાળા છતાં માટેા ( ધનાઢયની જેવા) આડંબર રાખે તે-ભૂખ ३५ भूरिभाग्योयतः कीर्त्यै - मूर्खः
For Private And Personal Use Only
23.
.*
ઘણાં સારા ભાગ્યવાળા છતાં જે માત્ર કિર્ત્તિને માટે ઉદ્યમ કરે તે-મૂર્ખ ( મેટા-પ્રાઢ નીખારે તો સુપાત્ર-તથા અભયદાનાદિ કરવામાં સાચે યશ ગણુવા એઇએ.
૨૬. વાયે વપમોનનઃ—પૂર્વ: (!૦)
“ પેાતાની અલ્પાહારી તરીકેની પ્રશ્ના કરાવવા માટે જે અપ લાજન કરે
તે-ભૂખ
55
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
1^^ !
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
==
મા ધુમ એક
(વર્ષ 'હતકારી થક શ છે, શ્રી ને સહુ પોતાના પ્રિતિ સી.એ પ્રમાણે અદબ ચગ્ય અને છે, અને તેના જેટલા અંશે આદર કરી રોકાય છે. તેટલા મો દુનીયાનુંડિતજ થતુ જાય છે. આથી સંયમજીવન એકાન્ત હિતકારી છે એમ સ્પષ્ટ થાય છે. ખરેખર સઘળી સાંસારિક આશા-તૃષ્ણાને કેદી સયમજીવન જીવ્ નઃ નિદ્રાશયની આંતરભાવના ઘણીજ ઉમદા હૈાય છે. ક્ષુદ્ર દ્રષ્ટિના સંસારી જીવાને જવા મારા તારાના ભેદ ભાવ હોય છે, તેવા તેમનામાં હતેા નથી. તેમને તો એ ખુ જગત્ નિજ કુટુંબ જેવુજ જણાયું છે. આવી ઉદાર ભાવનાવડે ગમે તે મનુષ્યનું ચારિત્ર્યબળ અતિ રૂમદા અને અન્ય ભવ્ય તેને અનુકરણ ચેાગ્ય પની શકે છે. જેમનું મન સદા વૈરાગ્યથી વાસિત-વિષય કષાયના પ્રપોંચથી વિરક્ત-સમતા રસમાં રગાયેલુ રહે છે. તે મુનિમહાશયે અને તેમના પત્ર પગલે ચાલનારા શિષ્યે! આખી આલમની સદ: શાન્તિ ઇચ્છે છે, સહુ સદ્દગુણશાળાં હની એક ખીન્દ્રનું ભલુંજ ચાહતા અને કરતાં રહે, કાઇ પણ દુ:ખી કે દોષવન ન રહે અને સહુ સદાય સર્વત્ર સુખી સુખી રહે, એવીજ અમૃતમય આશિયાની વૃષ્ટિએ તે કરતા રહે છે. વળી તે એવા ઉત્તમ વિચાર માત્ર કરીને વિ મા નબ, પણ એ અજ્ઞાન અને વિવેકચે૨ે દુષ્કાર્ચ કરી દુ:ખી થઇ રહ્યા હોય તેના ઉ ૬૨ કરૂણા લાવી સદુપદેશવડે તેમને તેવા પાપ-કથી ઉદ્ધા વા અને પવિત્ર ત્યમાર્ગે ચઢાવવા અને તેની દુઃસ્થિતિ ગમે તે રીતે દૂર કરવા તનતેડ મહેન કરે છે, અને તવા કાર્યમાં યથ શક્તિ તન મન ધનથી મદદ કરવા અન્ય યેાગ્ય જનોને પણ પ્રેર છે-પ્રેરણા કરે છે
પૂર્વે સુકૃત્ય કરવાવડે સુખી થયેશ અને પવિત્ર આચાર વિચારના સતત સેવનથી સદ્દગુણી ખનેલા અન્ય બને અને હેનેાને નિરખી નિરખી દીલમાં પ્રભુદિત થાય છે, સુકૃત્યની અનુમેાદના કરે છે, એ બધું સુકૃત્યનુંજ ફળ છે, એમ ભલી ઘેરે સમાવી તેમને પવિત્ર ધર્મમાં અધિકાધિક ઉત્સાહિત કરે છે અને પુણ્યમાર્ગ માં સારી રીતે દ્ન કરે છે; જેથી તે પણ એ મુનિમહાશયની પડે સર્વ શક્તિથી શાસનની પ્રભાવના કરે છે. વળી પૂર્વ ભવના પ્રચંડ પાપયેાગે અતિ મલીન અધ્યવસાચવાળા, નિર્દય પરિણામી, નિન્દક અને ધિઠ્ઠાઇને પારણુ કરનારા આત્મટ્રાહી ટવા ઉપર પણ લેશ માત્ર દ્વેષ નહિ લાવતાં તેમને પ્રચંડ કવશ સમજી, પેાતાના મનનું સમાધાન કરી, સંયમમાર્ગમાં સાવધાનપણે આત્મવીર્ય કારવી, સ્વપનું હિત સાધવા ચૂકતા નથી. એ રીતે વિચારમાં, વાચામાં અને આચા રમાં પુણ્ય-અમૃતનું સિંચન કરતા, અનેક કેટિ ઉપગારે વડે ત્રિભુવનવાસી જીવાને પ્રસન્ન કરતા અને અન્યના લેશમાત્ર ગુણને પણ સૂક્ષ્મદર્શક યંત્ર જેવી સ્મૃતિ
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે ચાલત
નાનું વર્ષ ણને થવું અનુકરણીય હોય
આરીફ ટિથી પરત ચ વિશાળ રૂપે ઇ દીલમાં આનંદત થના, તેવા સાધુ સાધુ જને આ જગતીતળ ઉપર વિચરી, પાતાના પવિત્ર મન—વિચાર, ચતઉપદેશ અને ચારિત્ર-આચારવડે ઉત્તમ જનાને અનુકરણ કરવા ચેગ્ય બની તેમને પાવન કરે છે.
-
આવા પવિત્રામાં સંત સુસાધુને ડેજ પૃથ્વી રત્નગર્ભા લેખાય છે. તેમના ઉત્તમ ગુણુાનુભાવવડે વિષય કક્ષા અને વિકયાદિક પ્રમાદી વિરમી, સરા સર્વત્ર સુખદાયી એવુ સુદર સયમબળ આપણામાં સ્પુશ! ધૃતિ શમૂ. લેખક-સન્મિત્ર પૂજયશ્ક
અવિવેકથી ખાનપાનની વસ્તુમાં થતો ભ્રષ્ટવાડા અને તેથી થતા અતિષ્ઠ. પરિણામ અટકાવવા માટે વિવેકની જરૂર.
ˇ
For Private And Personal Use Only
મહેળે ભાગે કાઠીયાવ!ડ ગુજરાતના ઘા એક સ્થળે...માં ખાનપાન સ`"ધી આચાર રિચારમાં કેટલીએક એવી ગંભીર ખામીએ જોવામાં આવે છે કે જેથી ઘણા અનિષ્ટ પરિણામ આવવા પામે છે. આ પુચિ અને કેડેલી વસ્તુમાં નજરે (નરી આંખે) નડું દેખી શકાય એવા અસ ંખ્ય સંમૂમિ જીવા ક્ષણે ક્ષણે ઉપજે છે અને લય પામે (મરે) અે, એમ માનનારા ભાઇઓ અને બહેનો પણ ખાનપાન સાધે થતે એડવાડા અકાવવા જો: પૂરી કાળળ રાખી પ્રયત્ન કરે તે તેમાં જ દી સુધા થઇ શકે એવા સભવ છે, પણ તેી દરકાર હુ ચેડાને હૈય છે. ખાસ આગેવાની તેમજ દરેક મનુષ્યવ્યકિડની ચેષ્મી ક્રુજ છે કે પાડાનુ તેમજ પરતુ અહિત થાય તેવું ન કરવું-કરાં જરૂર અટકવુ, અને અન્યને પણ અહિતથી બચવા જરૂર ચેાવવું દામના તરી. ઘરેઘર પાણી પીવા માટે ભરી રાખામાં આતે ગાળે એ અત્યારે ડરના વાડા (અવેડાની ઉગમાવાળી સ્થિતિ ભોગવે છે, કેમકે જેમ અવેડામાં ગમે તે ટાર માઢું ઘાલી તેમાંનુ પાણી પીતાં પેાતાના માંની લાળ પાણીમાં નાંખી તેને અપવિત્ર અને અસભ્ય જીવાને ઉત્પન્ન થવાનું અને તેમાંજ પાછા ૫ પામવાનું સ્થાન બતાવે છે, તેમ કે.ઈ એક ઘર હાટ કે વખારમાં, ના કે સઘજમણમાં સગડની ખાતર પાતાનાં કુટુંબને માટે, મિત્ર કે નાકરન માટે કે જ્ઞાતિ કે શ્રી સંઘને માટે પાણી ભરી રાખ વામાં એક અથવા અનેક વાસણા રાખવાના રીવાજ ચાલુ છે, તેમાંથી એક બીજા નાના સણુતી પાણી ભરી તે મેઢ માંડો પીતા જાય છે અને તે વાસણને એવુ સૂકી ચાલતા થાય છે, તેમાં લાગેલી મ્હાંના લાળ અને ખેંચેલું એઠું પાણી વાર વાર
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ.' ' . . . . . : પડે છે, અને તે બા પાડીને જાણ વાળું પાસુ બનાવે છે. તેનાં 1:ક વાકુળ પા પીવાથી ઘણુ એક પીનારના શરીરમાં વિવિધ વિના મૂળ રોપાય છે, અને તે પણ ધીમે ધીમે વિકરાળ રૂપ ધારી તેનો ચેપ બી વગાડે છે. અને એ રીતે ઘણાએકને તાવ, ખાંસી અને ક્ષય રોગ જેવા રોગો લાગુ પડી જાય છે, જે પછી દૂર કરવા કલીન થઈ પડે છે. એ ઉપરા-ન અસંખ્યાત રાઈિમ વોનો ઘાન થયા કરે છે, અને તેમના જે વિષય કલેવર શરીરમાં જઈ જયંકર રવા ઉપજાવે છે તેને ઉપશમાવતા અનેક પા પારંભ કરવા પડે છે, અને એ બાબત ચોખાઈ રાખનારા બીજા લોકોની નજરમાં હલકા પડવું પડે છે. તે કરનાં જે પ્રથમથીજ ચોખાઈ રાખવામાં આવે, પાણી લેવાનું અને પીવાનું વાસ જુદુ જુદું રાખી પાણી પીધા પછી તેને લુંછી સાફ કરી લેવામાં આવે, તો એ અનિછે પરિણામે બનવા પામે નહિ વળી ભ્રષ્ટ-અપવિત્ર (એડ કરેલાં ) વાકુળ જળ રઈ કરવામાં તેમજ ઉકાળવાના ઉપયોગમાં લેવામાં આવે અને તેવા જઇ--
ઠા જળવડે બનેલી રસોઈ વિગેરે મુનિજનોના પાત્રમાં આપવામાં આવે છે કે અને કેટલો બધે અવિવેક છે, તે સુજ્ઞ ભાઈબહેનોએ બરાબર વિચારીને તેને જલ્દી દૂર કરવા નિશ્ચય કરો અને તેને પાછું વિસરી નહિ જવું. જળ એ ઘણું ઓછું કિંમતી છેહુજ જરૂરનું અને ઘણું મોટા પ્રમાણમાં વપરાતું જીવન છે, તેમાં "મ છે વેરા બધા ઘરું ભારે નુકશાન થ ય છે તેના ી પચવા માટે દરેકે દરેક ૦૫ તની સી ટ ભરેલી ફરજ રહેલી છે. તેમાં જેટલી ગફલત કેટલું નુકશાન વેઠ વું જ પડે છે પાણીની કે માવાના પદાર્થોમાં પણ ઘણુ અને ઘ અવિવેક ચાલતે જાય છે, અને તેના પ્રમાણમાં નુકશાન પય પારાવાર થવા પામે છે. પિતાના ઘરમાં તે જ નાના કે સંઘજાણોમાં ઘણી જ એક છાંડવામાં આવે છે, તેમાં જે નાહક કયા નાશ થાય છે, તેના સરવાળે કરવામાં આવે તો તે ઘણો મોટો થવા પામે. પરંતુ તેમાં કેન્ડિાણ શરૂ થનાં જે પારાવાર જીવહિંસા થવા પામે છે, તેને વિચાર કરવા તે પદ અને કંપારીજ ઉપજાવે છે. એવું કામ કરવું તે દવાની વાત કરનાર લગારે છાજતું નથી, એટલું જ નડુિં પણ ખરા દયાળુની નજરમાં તે તે શરાવારૂ અને મશ્કરી કરાવનાર છે. તેથી સુજ્ઞ ભાઇનોએ કચય પણ એવું નહિ છાંડવા ખાસ પ્રતિજ્ઞા કરવી જોઈએ. ઈતિ રામ.
સન્મિત્ર કરવિજયજી.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પણ
www.kobatirth.org
અને એવા
માર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવા
**
હુાલમાં ભાવનગર, અમદાવાદ, સુરત વિગેરે સ્વાએ પ્લેગને દુષ્ટ વ્યાધિ શાલે છે. લેાકેા તેના ભયથી ભાગનાશ કરે છે, એક સ્થળથી બીજે સ્થળે જવુ પડેછે, વળી તે સ્થળની હવા બગડવાને સભવ જણાનાં ત્રીજું સ્થળ શેાધવુ પડે છે, વહાલામાં વહાલું ઘર અત્યારે કારૂ-અળખામણું ધઇ પડયું છે. વ્યાપાર ધ ંધાને વિસારી મૂકવો પડ્યો છે, વિષયવૃત્તિને વિસામે આપવા પડ્યા છે, ખાનપાનને ટેસ્ટ ભૂસરી જવા પડ્યા છે, અધુરામાં પૂરૂ વરસાદે શયનના સુખને પણુ ખેંચી લીધું છે, રાત્રીએ વરસાદ પડતાં કાચાં મકાને તેની વાનકી ચખાડે છે, એટલે નિદ્રાદેવી રીસાઇને ચાલી જાય છે. આવા અનેક પ્રકારના કષ્ટના સમયમાં પશુ પોતાની મૂળ ખાસીઅત આ પ્રાણી ભૂલી શકતા નથી. અબ્રહ્મચર્યની જેમ ઉપરથી કેટલીક વાસનાએ રાકવી પડે છે-રોકાય છે, પરંતુ અદરથી વિષય કષાયની વાછના ચૈત્ પશુ દેશવટા લેતી નથી.
For Private And Personal Use Only
મ
T
ગરીબ માણુસાને તે આ દુ:ખ અસા થઇ પડ્યું છે. રહેવાનું કુટુંકુંટું સ્થાન, તેમાં વરસાદની મહેર પાની, સુકાં વસ્ત્રના પશુ અભાવ, આવા પ્રશ્ન૨ે તેમના દુ:ખને વિચાર કરતાં પણ હૃદય કમકમી ફંડે છે. તદુપરાંતો ઉદ્યમ કરે તેજ પૈસા મેળવે એવી રાજીવાળાને ઘુમ નાશ પામી જવાથી અને નેકરીયાતને નેકરી મળશે કે નહી ? કોડ ચાલુ પગાર તેની નોકરી કર્યા વિના આપ્યા કરો કે નડી ? નવી શકા થતાં મનમાં અનેક પ્રકારના આહટ્ટ દેહટ્ટ ઉત્પન્ન ધાય છે. તેમાં પણ નવાં ભરવાનાં ભાડાં, આવવા જવાનાં ખર્ચ અને ચાલુ મોંઘવારી કે જેમાં અનાજ, ઘી, તેલ, દુધ વિગેરે આર્ય લેાજનના પાર્થીની કિંમત ડબલ આપવી પડે છે, તે સ ને શી રીતે પહાંચી વળવુ તેની મુશ્કેલી તે સ્થિતિવાળાજ અનુભવે છે, અને સુજ્ઞ તેમજ અનુક પાયુકત દૃષ્ટિવાળાનેજ તેનો ખ્યાલ આવે છે, બીજાને આવતા નથી,
આવે પ્રસગે જેને જીભ પુરવૈદયના સગાની સારી દ્રવ્ય પ્રાપ્તિ થયેલી હોય તેણે પોતાની પરાપકારી ર્દષ્ટિ વિસ્તારવાની જરૂર છે. તેમણે તે નિતર . એવાજ વિચાર કરવા ોઇએ કે, હું મારા જ્ઞાતિબંધુ પ્રત્યે, ધર્મબંધુ પ્રત્યે, એક વતનવાળા પ્રત્યે તેમજ મનુષ્યજાતિ પ્રત્યેની મારી ફરજ શીરીતે ખજાવુ ? મારા દ્રવ્યના સદુપયેળ કરવાને માટે આવા નહી ઈચ્છવા લાયક, પરંતુ મહાન ફળ આપનાશ પ્રશ્નગ પ્રાપ્ત થયા છે, તે હરેક રીતે મારા દ્રવ્યના સદુપયોગ કરીને તેને સફળ ં કરૂ, સ્થાન ન મળતાં હાય તેને સ્થાન મેળવી આપું, સારાં સ્થાન મળે તેવા
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બની નપું, જેને ખાનપાનની જેલી છે કે સ્ત્ર ની ડાય ગયું, પિતા! જરૂર હોય ને તે મદદ કરું, દુઃખદદથી પીડાતા હોય તેઓધી કદા
ના કર, સારવાર કરનાર ન હોય તેની સારવાર ને કરું, અપવા સારવાર કરનાર મેળવી આપું, દૈવ્યોગે મરણ શરણ થતા મનુને તે પ્રસંગે પણ એ સહાય આપું, મારાથી બને તેટલી મદદ ઉદાર દિલથી હું આપું, અથવા અન્યપાસે અપાયું, પરંતુ મારું ચાલે ત્યાં સુધી કોઈને દુ:ખી થવા ન દઉં, દુ:ખી જના ની ખબર લેવા ખાનગી માગુ ગોડવું, તેવા મા મારફત ખાસ મળતાં બહુ ઝીણી નજરે ન જોતાં–મોટી નજરથી સહાય આપું, જેમ બને તેમ મ્ય વખતે મદદ પહોંચી જાય તેમ કરું, કારણ કે વખત વીત્યા પછીની મદદ કેડીની કિંમતની છે, અને એગ્ય અવસરે પહોંચેલી મદદ અમૂલ્ય છે.
દ્રવ્યવાને તે આવા વિચારે અહર્નિશ આવા દુ:ખદાયક સમયમાં કરવા જોઈએ, અને તેને જેમ જેમ અમલ થતું જાય તેમ તેમ દિલમાં રાજી થવું જોઈએ જેમ વધારે દ્રવ્યને વ્યય થાય તેમ અનર્થમૂળ દ્રવ્યનો સદુપયોગ થવાને અંગે સંતુષ્ટ થવું જોઇએ, કેટલાક દ્રવ્ય ખરચીને પણ પાછી પસ્તા કરે છે તેમ થવું
સામાન્ય સ્થિતિવાળાએ પિતાથી બને તેવી રીતે અન્યને સહાયક થવાને વિચાર કરવો જોઈએ. આર્થિક મદદ પોતાથી ન બની શ તે શારીરિક મદદ આપી જોઇએ આ પ્રસંગે દેવકોપથી કરી કે મનુષ્યને પ્લેગને વ્યાધિ થયો છે તે તેને જોઈને હૃદયમાં અનુકંપા લાવવી જોઇએ, પરંતુ તેની સામે શ્વાનની જેમ ઘુર
રાયમાન નેત્રથી છેવું ન જોઈએ, જે માસને એ દુષ્ટ વ્યાધિ લાગુ પડ્યો હોય તે દયાને પાત્ર છે, તીરકારને પાત્ર નથી. તેને બાજુમાં આવેલો જોઈ તેના સહાયક થવાને બદલે તેને કાઢી મૂકવાન, દુ:ખી કરવાને ત્રાહી ત્રાડી કરાવવાનો પ્રયત્ન કર એ કેટલું નિર્દયપણું છે, તેને ખ્યાલ પિતે અથવા પિતાના અલબના સં. બધી તેવી સ્થિતિમાં આવી પડે ત્યારે ખરેખર આવે છે, તે શિવાય આવતો નથી. બાજુમાં તેવા વ્યાધિવાળાના આવવાથી પિતાને તે ધિ ચેટી જ નથી, એ ડાકતરી અભિપ્રાય સ્પષ્ટ છે, અને જે આવવાનો હોય છે, તે તેને અટકાવી શકાતો નથી. આ પ્રસંગે પિાના પતિ બંધુ બે પ્રપે કે નજીકના મિ ધીઓ પ્રત્યે પણ કહુષ્ટિથી જોવામાં આવે છે, તે કઈ પણ રીતે ઘટિત નથી. વિનાર દુઃખ મનુષ્યને દીક્ષા આપ, આશ્વાસન દેવું, સ ય કરવી અને તેના દુઃખે દુઃખી થવું, એજ દયાળુ મનુષ્યનું ખાસ ક-વ્ય છે.
ડાકટરીકે વૈદકિય ધંધામાં પડેલા મનુએ પણ આ પ્રસંગે દાળુ હ આપે પ્લેગના વ્યાધિવાળા તરફ જેવું શકિતહીન માણસ પાસેથી કદી પિતાની ફી મળી
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ન માગવા જેના વિશ્વા
***
વિચાર
હું ન મળી તે પણુ સતેલ માનવે અને પૈડા મળે તેની દવા કરવા ન રાખતાં દુઃખી તરફ દયાળુ નજરથી ' વગર પીએ પશુ કામ કરતાં શીખ . શ્રીમાનનુ દ્રવ્ય જેટલે લાભ આપશે તે કરતાં ગરીમાને આશીર્વાદ વધારે હ છાપો, એ ચાસ ધ્યાનમાં રાખવું,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાણીવિલાસમાં વિચક્ષણ મનુષ્યએ આવે પ્રસ ંગે દ્રવ્યવાનાને તેની સૂચત્રવામાં અને દુ:ખી એને દીલાસે આપવામાં પેાતાની વાણીના ઉપયોગ કરવા જોઇએ. આવે પ્રસંગે તનથી, મનથી, ધનથી, વાણીથી, અથવા બીજી કે પપ્પુ રીતથી મદદ આપવા અપાવવામાં તત્પર થવું જોઇએ, તે શિવાયનુ મનુષ્યપણ જ નિષ્ફળ છે.
--
આ પ્રસંગે હૃદયની અંદર નિરંતર અનિત્ય અને અશત્રુભાવના ભાવી જોઇએ, અને મૈત્રો તથા કરૂણા ભાવનાને અમલમાં મૂકી ોઇએ. સયાનું કે ભણ્યાનું ખરૂ સાઈક તેજ છે, હાલ આટલી સૂચના કરીનેજ વિરમવામાં આવે છે. તે સાથે કંગના વ્યાધિથી મરણુ શરણુ થતા શુદ્ધિવાળા મનુષ્યાને પરમાત્માના નામનું સ્મરણુ આપી, મરણના ભયન રાખતાં આનદથી મરણુને શરણ થાય તેવી સ્થિતિમાં, તેવી વૃત્તિમ, તેવા વિચારમાં ભૂકાને માટે પેાતાની શકિતને, પેાતાની સમજણુના, પોતાની સમજાવવાની ચાલાકીના ઉપયેાગ કરવાનું પણ ખાસ આવશ્યફ્તાવાળુ હાવાથી સૂચવવામાં આવે છે. જેઆ કાઇ પણ પ્રકારની પેાતાને પ્રાપ્ત થયેલી શક્તિના આવે પ્રસંગે અથવા નિરંતર સદુપયોગ કરે છે તે તેવી શક્તિને વૃદ્ધિગત કરે છે, અને જન્માંતરમાં વધારે વધારે મેળવી શકે છે; જે પ્રાપ્તશક્તિના દુરૂપયોગ કરે છે અથવા ઉપયોગ કરતા નો, તે તેવી શક્તિની હાની પ્રાપ્ત કરે છે, અને તેથી અંતરાય કર્મ બાંધી ભવાંતરે તેવી શક્તિરહીત જન્મ છે. માટે આ શિક્ષા ધ્યાનમાં રાખવાની ખાસ ભલામણ કરવામાં આવે છે.
ઈન્સ્લમ
For Private And Personal Use Only
સ
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'' ''
ન હુ તુ તુ
कुंजरोषध्याय कृत
સુમ રિત્ર માલાંતર
મ
ન પૃચ્ચે ૮૫ થી.)
1:01
પહોંચ્યું, ત્યાં તત્કાળ યુદ્ધ
*
66
સુમિશ્ર દૂર પ્રદેશમાં થયેલ હોવાથી રૂધિરપુરિત મનુષ્ચાના મસ્ત, બાથ પગ વિગેરે પડેલાં યાં અને સુગાલ તથા ગીધ વિગેરેથી વ્યાકુળ રહેલા લેવામાં આવી. ત્યાં ધૃત વસ્ત્ર જેણે ધારણ કરેલાં છે, જનેઇથી જેનું ગ્યો મૃત છે, જેણે સ્નાન કરેલુ છે. દની મુદ્રા જેણે અંગુલિમાં ધારણ કૌલી છે તે શરીરનાં ખાને જે આમ તેમ ફેરવી રહ્યો છે એવા કાઇ બ્રાહ્મણુ તેના એક સાધે. તેને ઝેને સુમિત્રે કહ્યું કે “ હું વિપ્ર ! આ અપવિત્ર સ્થળમાં અધમ ને રેગ્ય એવુ કુત્સિત કર્મ તુ શા માટે કરે છે?” તે બ્રાહ્મણુ આણ્યે. કે “ હું છુ. અા વિના તમે આ શુ બેલે છે ? કારણકે જીવાયા રૂપ ધર્મજ બરમાં હું - કહેવાય છે. ”સુમિત્રે કહ્યું કે એ વાત સત્ય છે, પરંતુ હું વિપ્ર ! તું જીવ રીતે કરે છે? તે કહે ”તે એયે કે હું ધ ક્રમ માં આગ્રહી ! સાં.. કાંકથી પ્રાપ્ત થયેલ સજીવની વિદ્યાથી આ મનુખ્યાના અવયવ્યા મેળવીને તે સજીવન કરીશ.” આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને કતુથી જેવા . રા. તેવામાં મૂર્ચ્છત થયેલા તે મુર્રાના તથા હાથી ઘેાડા વિગેરેના શ ર ધાયાગ્ય હાથ પગ વિગેરે જોડીને તેમજ ડેપર અછિન્ન . મસ્તકે ભરવીને રક્તભ્યાસ એવા પેાતાના પુસ્તથી તે પ્રાણે અનેક હાથી, ઇંડા, સાક્ષાત્ ોઇને તેઓ પરસ્પર જુની વિદ્યા અમૃતસમાન ર મધુર વચનથી કહ્યું કે “હું કે કે “ હું કુમારેદ્ર ! કન્યાન્હ પરીક્ષા કર્યા વિના ફાઇલ સુમિત્રની અનુજ્ઞા લઇને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેને ક્ષજીવારમાં સજીવન કર્યો. આ પ્રમાણે સ પામતા કહેવા લાગ્યા કે અરે ! આ બ્રાહ્મ ી પુર્ણાહનસુત્રના આગ્રથી સુમિત્રે તેને “ ! આ! વિદ્યા તમે આપી શકે છે ?” તે ખાધ્યે વિદ્યા કેઇને પણ આપવાનો તે છેજ, પરંતુ
વાની નથી.” એટલે પુરહિતપુત્ર સુત્રામ "ચ્છાથી તે બ્રાહ્મણુની પાસે રહ્યા. પછી તેને
વિયેાગ સહન કરવાને અસર વદ ગિરાથી મંત્રની જેમ મિત્રના કર્યુંમાં · પુન: શીઘ્ર આવીને તારે મને ૢ ' એ પ્રમાણે કહીને વિશાળ નેત્રવાળે સુમિત્ર સૂર અને સાગર ર્હુિત ત્યાં ૭ ચાણ્યે.
પૃથ્વીતપર વિચિત્ર કા. દેકા કુમાર કેાઈ સનિવેશની પાસેના
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાનમાં આવ્યું. ત્યાં એક બહુ મોટા કાને વડના વરે વૃદ્ધ કે કેમ. તાને તેણે જોયે એટલે “હે સુત્રધાર શિરોમણિ ! આ કાણનું તમારે શું કરવું છે ?” એમ સુમિત્રે પૂછયું તેના જવાબમાં સુતારે જણાવ્યું કે- એ આકાશમી રથ બનાવવો છે” સુમિત્રે પુન: પ્રશ્ન કર્યો કે-કણનો રથ આકાશમાં કેમ રહી શકો ?” એટલે તે બોલ્યો કે “હે કુમાર ! મારી વિદ્યાવડે પ્રેરિત થવાથી તે ચાલી શકશે.” પછી સાગરના અ.શ્રી સુમિત્રે તેને પૂછ્યું કે “ હે ભદ્ર! એ વિદ્યા મે કે પાત્રને આપી શકે તેમ છે ?” તે બોલ્યો કે- ને ચક્ષુની જેમ વિદ્યા શા માટે ન આપવી ? પરંતુ કેટલાક વખત સુધી પરીક્ષા કરતાં જે તેમાં પાર ઉતરે તેનેજ
ગ્ય સમજો.” આ પ્રમાણે સાંભળીને “આપને માટે એની પાસેથી વિદ્યા લઇને હું તરતજ આપને મળીશ.” એ રીતે કહી સુમિત્રની અનુજ્ઞા લઈને સાગર તેની પાસે રો, એટલે પ્રીતિપાત્ર એવા તે મિત્રને પણ ત્યાં મૂકીને રવિને પણ જીતે એવા સૂરથી સેવા સુમિત્ર આગળ ચાલે.
સુમિત્ર કુમાર અનુક્રમે પુપપુર નામના નગર પાસે આવી પહોંચ્યો. તેની સમીપમાં એક સુંદર દાનશાળા તેના જેવામાં આવી. ત્યાં અગ્ર પ્રદેશમાં રહેલા અને મેદકાદિકથી ભરેલા સુવર્ણ રૂખમય ભાજનોમાંથી અતિશય નિ તથા વસયુકત વિવિધ આહાર લઈ લઈને નિરંતર હજારે મનુષ્યોને ભકિવડે બેલા
ને ભેજન કરાવતો દેદીપ્યમાન કમળદ્વય સમાન લોચનવાળો કૃપા મૃતપૂર્ણ અને વિશ્વવત્સલ એ એક પુરૂષ તેના લેવામાં આવ્યું. એટલે વખત ત્યાં રહી તેનું બધું સ્વરૂપ બરાબર જોઈને સુમિત્રે તેને વિસ્મય સહિત પૂછયું કે- હે સહુરૂપ! આપનું નામ શું છે? અને ચારે પ્રકારના આહારને આ ભજનમંધી તમે વારંવાર શી રીતે મેળવી શકે છે? સલૂપથી નિર્મળ જળની જેમ ચારે પ્રકારનો આહાર વારંવાર કહાડી લેવા છતાં ફરીને અક્ષય સુગંધવાળા સરસ ડારથી તમે સર્વ લોકના મનોરથ કેમ પૂર્ણ કરી શકે છે ?” આ પ્રમાણેનું પ્રશ્ન સાંભળીને દંતકાંતિને પસારતો તે પુરૂષ બોલ્યા કે-“હે ભદ્ર! ચમત્કાર યુકત એવું મારું સ્વરૂપ તમે સાંભળો:–
આજ નગરમાં વ્યવહારીઆઓમાં શ્રેષ્ઠ એ ધન નામે શેઠ વસતે હતો. તેને હું વરદત્ત નામે પુત્ર છું, કૃતકમના ઉદયથી બાલ્યવયમાં જ મારા પર માનપિતાના ગિનું દુઃખ આવી પડ્યું, એટલું જ નહિ પણ અમાગ્યને લીધે લફ એ પણ અનુક્રમે મને તજી દીધે. પછી અનુક્રમે હું યવનારૂઢ થયે, એટલે કન્યાની જેમ ધનાશા મને વરી. તેથો ધનના કારણે હું અહીંથી અન્યત્ર જવા ચાલે. આથી પૂર્વ દિશામાં છેડે દૂર જતાં એક વનમાં અતિસાર રોગથી પીડાતા મંદ સ્થિતિલિાળા એક સિદ્ધપુરૂષને મેં ભક્તિથી સ્વસ્થ કર્યા. એટલે તેણે સંતુષ્ટ થઈને મને
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૮
જૈન ધર્મ પ્રકાશ.
અા નામની વિદ્યા આપી, જેના પ્રભાવથી સર્વ વસ્તુ ક્ષય થાય છે. હું વિશાલાલ! કપલતા સમાન એ વિદ્યા પ્રાપ્ત કરી તે સિવાર યુગલને નમીને હું અહી પાછે આ. જેમ અન્નની શોભા વ્યંજન ( લવ : ડી છે અને અંગની શોભા ભૂષણથી છે તેમ અન્ય સર્વ ગુણે દાનવડે શાલે છે, ક ા સર્વ ગુણે તેના પરિવાર રૂપજ છે. દાન એક શ્રેષ્ઠ ગુણ છે, તે વિના નદ્ધિક મનુષ્ય પણ ક્ષીર વિનાની સ્થળ ગાયની જેમ માનનિય થતો નથી. ધર્યું અને કાર્યાદિક તો ખ્યાલ અને વરાહમાં પણ જોવામાં આવે છે. પરંતુ દાન (મદ) તે માત્ર મેટા ગજે દ્ર
જ હોય છે. ઘન, શરીર અને પરિવાર વિગેરે સર્વ તો તે ..જા પામે છે, પરંતુ દાનથી મેલ કીર્તિ જગતમાં અચલ રહે છે, વળી જુઓ ! સંડ કરવામાં તત્પર હેવાથી સમુદ્ર રસાતળમાં પેસતો જાય છે અને દાતા એવો મેઘ સર્વની ઉપર આકાશમાં રહીને ગર્જના કરે છે. તે જ કળા, તેજ વિદ્યા અને નજ મતિ સફળ છે કે જેનાથી અથી જનોના મનોરથ પૂરી શકાય છે. આ પ્રમાણે વિચાર કરીને છે કૃપાળુ કુમાર ! હું વિદ્યાના બળથી પ્રાણીઓને નિરંતર દાન આપુ છુ.” આ પ્રમ
ની તેની મધુર ગિરા સાંભળીને સુમિત્રે આદરપૂર્વક કહ્યું કે-“તમે એ બહુજ સારૂં કરે છે. ખરેખર ! દાનથી તમે જગતને જીત્યા છે” પદો પોતાના મિત્રથી પ્રેરિત થયેલા કુમારે પુન: તેને પુછયું કે “હે ભદ્ર! એ દિધાતમે દાન કરી શકો કે નહિ ? એ પ્રશ્ન સાંભળીને તે બોલ્યો કે-“હે મન જીતનાર કુમાર! કેટલેક વખત પરીક્ષા કર્યા પછી એ અદભુત વિદ્યાનું હું દાન આપી શકુ.” તે ફિત્તર સાંભળીને વિશ્વજનના મરથ પૂરનારી તે વિદ્યા પ્રા કરવાની ઈચ્છાથી સુમિત્રની અનુજ્ઞા લઈને સૂર તે વિદ્યાવાનની પાસે રહે. આ પ્રમાણે લોકપાલે વિનાના ઇદની જેમ ચારે મિત્રોથી રહીત થઈને પિતાની તરવાર હાથમાં રાખી સુમિત્ર એકલો આગળ ચાલ્યા.
તમાલ, તાલ, હિંતાલ, આમ્ર, પીપલ, પ્લેક્ષ, ઈ અને ૬૬ બરવૃક્ષેથી વ્યાપ્ત એવા ગગન પર્વતોથ, દુસ્તર નદીઓથી, સિંહ, વાઘ, હાથી વિગેરે દ્વાપદોથો અને ચાર, જળ તથા અગ્નિથી રમાકુલ તેમજ રાજપત્નીઓની જેમ જ્યાં રસાતલ અસૂર્ય પશ્ય છે એવા ભયાનક જંગલમાં નિર્ભય થઈને ચાલ તે ખેડુ ગના સહાયથી સુખે સુખે તેને પેલે પાર પહાયે. ત્યાં ધનાઢય જો અને મંદિરે વ પર તુ સુગ્રામ છતાં મનુષ્ય રહીત એવું એક નગર જઈને તેણે તેમાં પ્રવેશ ક. વિમય પૂર્વક જોતાં તેમાં અનેક હવેલી અને પ્રસાદ વિરની શોભા તેના જોવામાં આવી, પણ એક પણ મનુષ્ય તેના જેવામાં ન આવ્યું. પછી તે સુરમ્ય રાજ મંદિર પાસે આવ્યો. ત્યાં રાજમંદિરમાં હીંડોળા ઉપર એક બીડી બેઠેલી તેની જોવામાં આવી. તેમજ ખતપર લટકાવલા અંજની પૂર્વ અ નડત એવા છે
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુમિત્ર ચરિત્ર.
૨૧ 4 લડ તેણે જોયા. એ લે કહુ થા એક તું પંડાને ઉઘાડી તેમાંનું અંજન તે તે બિલાડીને આંક્યું, એટલે તે તરતજ રૂપવંત કન્ય બની ગઈ. સાક્ષાત બીરધારી મન્મથ જેવા કુમારને જોઈને મનમાં હર્ષ પામતી તે કુમારીકા ચિંતનવા લાગી કે “અહો! આ કુમારના કે કેલ્લિ પલવ સમાન અરૂણ અને સુમળ એવા ચરણે છે, નખરૂપ દર્પણમાં પુરાયમાન કાંતિસમૂડ રહે છે, હાથીની સૂંઢ જેવા મહર એના સાથળે છે, એને કદીતટ સુંદર છે, એની નાભિ ગભીર છે અને મુડીમાં આવી શકે એવો ત્રિવળીથી મંડિત અને મૃદુ એને માગ છે. અહો! એને વિસ્તર્ણ વક્ષસ્થળમાં કઈ ભાગ્યવતી ભામિની શયન કરશે? અને આ દીધું ભજાદંડ કોના કંઠ સાથે લાગશે? અહો ! શંખ સમાન એના કંઠકંદલમાં ત્રણ રેખાએ કેવી શોભે છે? જાણે ખરેખર મને જેવાને હૃદયમાંથી બહાર આપી હોય તેવા વિદ્રાના પર્ણ સમાન સુકાંતિમાન અને સ્વચ્છ એવા એના અધરભાસે છે. અહો સરલ અને રમે એવી નાસિકા, દર્પણ સમાન એના ગાલ, કશુત પર્યત પડેલા એના નેત્ર, સ્ક ધ લાગેલા એના શ્રવણ યુગલ અને મસ્તક પર રહેલે ભ્રમર સમાન કેશપાશ કે જે અતિ કેળ, શ્યામ અને સુંદર મયૂરના કલાપ જેવા છે. એ સર્વ અત્યંત સુંદર લાગે છે. એ રીતે સર્વાવયવ સુંદરતે કુમારને જોઈને તે કુમારી ચિત્રસ્તની જેમ નિચલ થઈ ગઈ.
સુમિત્રકુમાર પણ પર્યકપર બેઠેલી તે સ્ત્રીને જોઈને વિચારવા લાગ્યું કે અહો! આ બિલાડીના મિષથી કોઈ અસર અહીં આવી છે કે શું? અ! એનું રૂપ, એની લીલા અને સર્વ અંગમાં વિલસિત તથા લોચનપ્રિય એનું લાવણ, આપસમાન કુટિલ એના કેશ, કુચિત્ત સમાન તુચ્છ એનો મધ ભાગ, સમરથ સમાન હદયપર ઉંચા એના સ્તનયુગલ, સજજનોની ચિત્તવૃત્તિ જેવી સરલ એ ની નાસિકા, પ્રલંબ એનો કેશપાશ, રાગિણીને મનની જેવા સ્નિગ્ધ એનાં લોચન, દુર્જનના ફની જેવો વક્ર એને કટાક્ષપાત, પલાશપત્રના જે સરાગ એ અપરપલવ, ત્રણે જરાતમાં રહેલી સ્ત્રીઓનો જાણે જ્ય કર્યો હોય તેમ સૂચવતી ગળાપરની ત્રણ રેખાઓ, શાલિગ્રામ સુવર્ણની જેવું એના શરીરનું સૈકુમા, ગતિથી મંજુલ અને રંભા (કરવી) ના સ્તંભ સમાન એની ઘા–એ સર્વ અત્યંત સુંદર છે. આ પ્રમાણે સર્વાંગસુંદર તે સુંદીને જોઈને અત્યંત ગાઢ અનુરાગવાળી દ્રષ્ટિ થી જતી એવી તેને કુમાર કાંઈક કહેવા ઈરછે છે, તેવામાં તે સુંદરી બેલી કે-“તમે કે ? અને કયાંથી આવો છો?” સુમિત્ર છે કે હું ક્ષત્રિય છું, અને દૂર દેશથી ભાગ્યને અહીં આવી ચઢ્ય છું.”
પછી સુમિત્ર કુમારે પુન: નેને મધુર ગિરાથી પુછયું કે- કુમારી! વિશ્વના અલંકાર સમાન આ નગર શૂન્ય કેમ છે? અને પોતાના સ્વરૂપથી લક્ષમીને જીત
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન કાર્ડ પ્રા.
-: જેની હું ! તું આ નિર્માનુર નગરમાં એકલી શા માટે રહે છે એટલે તે કરવા છે તો ક - ભાગ્યસાગર ! આ નગરનો અને મારે વૃત્તાંત મૂળથી સાંભળે.
નગરના ગોળી સુમિત આ શકિનક નામે નગર છે, કે જે ચિત્યની દoધી રને પિતાની શોભાથી સ્વર્ગને પણ તિરસ્કાર કરે છે. સ્વરૂપથી મમછે ઇતનાર, શોને પરાસ્ત કરનાર અને નિર્ભય એવો શ્રી કનકક્વિજ નામે અા રાજ હતા. તેને સુવર્ણ સમાન વર્ણવાળી કનકમ જી નામે રાણી હતી, તેની કુકિધી પ્રિયંગુ મેજરો નામે હું પુત્રી થઈ. બાલ્યાવસ્થાથી જ હું મારા મા પાપને પોતાના પ્રાણુ કસ્તાં પણ વધારે વલભ હતી. અનુક્રમે સર્વ કળાઓમાં કુળ: કેળવીને હું વન વય પામી.
એક દિવસ પૂર્વભવના કેઈ વૈરી રાક્ષસે અહીં આવીને રાજા, અંત:પુર, અમારા અને યુરોહિતનો વધ કર્યો. આ ભયંકર બનાવથી અન્ય લોકે ગભરાઈને આ નગરનો ત્યાગ કરી અન્યત્ર પલાયન કરી ગયા, જેથી હે મહાભાગ! આ નગર સમૃધ છતાં શૂન્ય થઈ ગયું છે. એ અરસામાં હું પણ પલાયન કરતી હતી, તેવામાં મને પકડી તે અનુરાગીએ કહ્યું કે- “હે ભદ્ર! તું જે પલાયન કરીશ, તો હું તને મારી નાખીશ, માટે તારે જવું નહિ અને મનમાં કોઈ ભય પણ લાવે નહિં, સારે છું હુ આનંદપૂર્વક તારી સાથે લગ્ન કરીશ” એમ કહીને મારી કછા ન હોવા છતાં તેણે મને બળાત્કારે અહીં રાખી. ત્યારથી જ્યારે તે રાક્ષસ બહાર જાય છે ત્યારે તુંબડામાં રહેલા અંજનથી મને બીલાડી બનાવી દે છે, અને પાછો આવે છે ત્યારે બીજા તુંબડામાં રહેલા અંજનથી મને પાછી મ. નુષી બનાવી દે છે. એ રીતે તે રાક્ષસ દરરોજ દિવસે કયાંક જાય છે, અને રાત્રે પાછા આવે છે. તે જ ! એ રીતે હું અહિં દિવસો નિર્ગમું છું.
એક દિવસ મેં તે રાક્ષસને પૂછયું કે- “હે ભદ્ર ! તમે દેવ છે કે મનુષ્ય તે બે કે- “હે સુદા! સાંભળ. વૈત ઢ પર્વત પર શ્રી મણિમંદિર નામના નગરાંચવાદ મે હું ધાધર રાજા હતો. પણ દેશે. માસાહારમાં
હુ અનિત બન્યું. મારા હાથે લોકોનેય થતો જોઈને મારા મંત્રી અને સામતેએ મને અનેક રીતે સમજાવ્યું, છતાં દુર્ભાગ્યના તીવ્ર ઉદથી તે વ્યસનને હું જીવી શકયે ની, તેથી તેમણે બલાત્કારે મને રાજયભ્રષ્ટ , સેનાની કટારી કઇ કલેજે માની નથી. પછી પોતાના સ્થાનથી ભ્રષ્ટ થયેલ હું માનવરાક્ષસ થઈને સર્વ પૃથ્વી ઉપર ભ્રમણ કરતો કરતો અહીં આવે છે.” આ પ્રમાણે તે રાજકુમારી વાત કરે છે એવામાં તે દુષ્ટ રાક્ષસને દૂરથી આવતે.
અને એકદમ ભય પામી તે બોલી કે હે કુમાર! તમે અહીંથી સત્વર ચાલ્યા જાએ, કેમકે તે દુષ્ટ રાક્ષસ આજેજ મને પરણવાને માટે વિવાહ સામી
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિ ચરિત્ર લઈને આકાશ મા શીવ્ર અહીં આવે છે, આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને કુમાર જરા હસીને બોલ્યા કે “હે અજ્ઞ અબળા ! તારું મન જાણવામાં આવ્યું, તું તે યમ જેવા રાક્ષસને જ વરવા ઈચ્છે છે, મને નહિ.” એટલે રાજબાળ એક ઉડેનિસા નાખીને બેલી કે હે મહાભાગ! હું મદભાગી આપ સરખા કિંમતી રનને કયાંથી મેળવી શકું?” તે બે કે “જો એમ હોય તે મને કાંઈક તેના મર્મની વાત કહે કે જેથી એ તારા અકારણ વૈરીને હું નાશ કરું. આથી તે કન્યા હર્ષિત થઈને બોલી કે “ બપોરના વખતે એ એક મુહૂર્ત દેવના પાનમાં લીન થાય છે, તે અવસર તેને મારવાનું છે, તે વિના એ નરરાક્ષસને વધ થઈ શકે એમ નથી.” કુમાર “હે ભદ્ર! આ તેં યુતિ સારી બતાવી.' એટલે તે કન્યા બોલી કે “હે મહાભાગ! હવે બીજા તુંબડામાંથી મને અંજન આંજીને બીલાડી બનાવી મૂકે અને તમે એક ખુણામાં સંતાઈ જાઓ.” પછી તેના કહ્યા પ્રમાણે કરીને કુમાર એકાંતમાં તરવાર લઈને બેસી રહ્યો. એવામાં ખાઉં ખાઉ' એપ વારંવાર બોલતે તે રાક્ષસ ત્યાં આવ્યો અને અંજનથી તે રાજબાળાને સ્ત્રી બનાવીને ચારે તરફ નજર કરી બેલ્થ કે- “હે પ્રિયા ! આજે અહીં મનુવ્યની ગંધ આવે છે, તે બોલી કે- ત્યારે તે હું અહીં મનુષ્ય છું, માટે તમને રૂચે તેમ કરે તમને કોણ અટકાવનાર છે.”
પછી વિવાહ સામગ્રી એક બાજુ મૂકી પવિત્ર થઈ ઈદેવની પૂજા કરીને તે રાક્ષસ સનર ધ્યાનમાં લીન થયે, એટલે ગુફામાંથી જેમ સિંહ બહાર નીકળે તેમ ચળકતી વીજળી સમાન તરવાર ઉગામીને કુમાર પ્રગટ થયા અને દ્વાર આગળ ઉભું રહીને બે કે-“અરે પાપિષ્ટ ! હવે મારી પાસેથી તુ કયાં જવાને છે? રાજવિગેરેનાં ચિંતામણિ સમાન જીવિતનું જે તે હરણ કર્યું છે, તે પાપનું તરવારથી હું તને પ્રાયશ્ચિત આપું છું.” એટલે બે ઘડી એકાગ્ર ધ્યાન ધરી હાથમાં ચમની છઠ્ઠા સમાન છરી લઈને તે રાક્ષસ કુમારની સામે આવ્યું, પરંતુ કુમારે સમય સાધીને કદલીકાંડની જેમ તેનું શિર છેદી નાંખ્યું. એ રીતે પ્રબળ પુણ્યના પ્રભાવથી રાજબાળાનું રક્ષણ કરતાં તે રાજકુમાર જગતમાં પ્રશં. સનીય એવા જયને પામે. પછી અનુરાગના વઘી રાક્ષસે લાવેલી વિવાહસામગ્રીવડે સુમિત્રકુમાર તે રાજકન્યાને પર.
॥ इति श्री हर्षकुजरोपाध्यायविरचिते दानरत्नोपाख्याने श्री सुमित्रचरित्रे मुमित्रजन्म परदेशगमन पाणिग्रहणवणे.ो नाम प्रथमः प्रस्त वः ॥ .
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
ન
ન
-
મા
*
*
*
* *
*
* * કર્મ ક
* * * , ,
* * ,
* * , , , , ,
* * * * * * , , ,
, મા
-
+ '
કમ એ ક , કે
-
-
ર % , " +, '
ન 4 5
-
, ,
,
, ,
,
મા
,
એક - હીપુકજ૮ ર્ગવાસ.
જેન વર્ગમાં સુપ્રસિદ્ધ તેમજ સામાન્ય અને કલકત્તા વિગેરે શહેરોમાં પ્રખ્યાતિ પામેલા બાબુસાહેબ રાય બદ્રીદાસજી મુકીમ બહાદુર દ્વિતીય ભાદ્રવદ વદીર સોમવારની સાંજે ૫ કલાકે કલકત્તામાં સમાધિપૂર્વક દેહમુકત થયા છે, માત્ર ૮-૧૦દિવસનો સામાન્ય વ્યાધિમાં દેહ છોડી દીધો છે. જેનરીતિ અનુસાર વદી ૨ જે સંથારો રજુ કર્યો હતો અને સાગારી અણસણ કર્યું હતું. અતિ વૃદ્ધ વય થયા છતાં પ્રાંત સમય ભાગ્યશાળી અને ધર્મચુસ્ત ને નેજ આવે સુધરે છે. આ ભાગ્યશાળી પુરૂષને જન્મ સંવત્ ૧૮૮૯ના માગશર શુદિ ૧૧ શે થયે હતા. જેથી અંત સમયે તેમને ૮૫ મું વર્ષ વ્યતિત થતું હતું. આટલી વૃદ્ધાય છતાં શરીર નિરોગી રહેવા સાથે સર્વ કાર્યમાં સમર્થ હતું, તેજ તેમણે પર્વ દયા પાખ્યાની સાબીતી છે. એમણે પિતાની જીંદગી માં પરમાર્થના કર્યો અનેક કર્યા છે, રાજ્ય તરફથી અપૂર્વ માન મેળવ્યું છે, ઝવેરાતના વ્યાપારવડે પુષ્કળ દ્રવ્ય સંપાદન કર્યું છે અને અનેક જાની ઉપર ઉપકાર કર્યો છે. સંતશિખરાદિ તીર્થને માટે પારાવાર પ્રયત્ન કર્યો છે અને દરરોજની રહેણી કરણી એવી ઉત્તમ રાખી છે કે જે અન્ય મનુષ્યને અનુકરણ કરવા ચોગ્ય છે. તેમના ચરિત્રનું સાવંત વર્ણન આપતાં ઘણે વિસ્તાર થાય તેમ હોવાથી અન્ન આપી શકતા નથી, પણ ટુકામાં આપીએ છીએ.
એમના વડીલો પ્રથમ દીલીમાં ને પછી લખનઉમાં રહેતા હતા. એ રજપુતવંશી શ્રીમાળ ધિંધડ ગેત્રી હતા અને જેન વેનાં પર ખતર ગછી હા. એમના વડીલોએ લખનઉ વિગેરેમાં અનેક જિનબિંબોની પ્રઠિઓ કરી છે. બાબુ સાહેબે પિતે પિતાના બગીચામાં એક એવું સુંદર આરીસાભવનનાળું જિનમંદિર સંવત્ ૧૯૨૦માં બંધાવ્યું છે કે જે જેવાને માટે સ્વદેશી ઉપરાંત પરદેશી પાછું ઘણા મનુષ્ય દરરોજ આવે છે. એ મંદિરમાં ખર્ચ પણ પુષ્કળ કયો છે. બડા બજા૨માં એમના નિવાસસ્થળ મુકી મનિવાસમાં એક ગ્રહદેરાસર પશુ બહુજ સુંદર કર્યું છે, તેમાં માકિય, નીલમ વિગેરેની અમુલ્ય પ્રતિમાઓ છે. બાબુશાહે પ્રભાતના બે પહેરનો વખત એ મંદિરમાં પૂજન જાપ વિગેરે કરવામાંજ વ્યતિત કરતા હતા અને દરરોજ સંધ્યા સમયે બગીચાના જિનમંદિરે જઇને લાક્તિ કરતા હતા. શ્રાવ્ય સર્વ પ્રકારના વ્રત નિયમે એમણે અંગિકાર કરેલા હતા. સંવત્ ૧૯૪૮ માં મુંબઈમાં મુનિરાજ શ્રી મોહનલાલજી મહારાજ સમક્ષ એમણે બાર
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક વૃદ્ધ માપુરા સમ વાસ
વ્રત અંગિકાર કર્યા હતા અને ચતુર્થ ન સકથા ગ્રહણ કર્યું હતું. પવયંથી રાત્રી એ વિદ્ધાર કરતા હતા કે જેને પ્રાંત સથય પર્યંત ત્યાગ કર્યા ન હતા,
એમણે સર્વ દ્રવ્યસંપત્તિ ને કીર્ત્તિ વડુસ્તે સપાદન કરીહતી. કારણકે એમના મુખ્ય વડીલે ને એમની બહુ નાની વયમાં અભાવ થયે હુને. એમને ત્યાં કેટલુંક એવુ' ઉમદા ઝવેરાત છે કે જે જોવાને અનેક યુરોપીયના પણ આવે છે. એમના ઝવેરાતમાં એક છત્રપતિ માણેક જોઇને શહેનશાહ સપ્તમ એડવર્ડ પણુ બહુજ પ્રસન્ન થયા હતા. એમનું ઝવેરાત ઘણુ પ્રદશનામાં મૂકવામાં આવેલુ છે અને ત્યાંથી તેમને સુણું મેડલા મળેલા છે. એમને સ. ૧૯૨૫માં સરકારી વેરીની, સંવત્ ૧૯૨૭માં મુકીમતી અને સવત્ ૧૯૨૮ માં મુકીમ એન્ડ કોર્ટ જવે ક્ષરની ઉપાધિ જુદા જુદા વાઈસરાયેા તરફથી મળેલી છે. ઉપરાંત દીલ્લીદરબારમાં લેર્ડ લીટન તરફથી રાયબહાદુરની પદવી અને એન્ગ્રેસ એફ ઇંડીયાના મેડલ મળેલા છે. રાજદ્વારી દરેક દરબારમાં તેમને આમંત્રણ આપવામાં આવતું હતું અને સરકારી પ્રાહુ તરીકે તેમનુ સન્માન જાળવવામાં આવતુ હતું.
સંવત્ ૧૯૨૧ માં અલવર નરેશે એમને હાથી, ગામ અને પાલખી વિગેર આપીને તેમનું સન્માન કર્યું હતુ. તે તમામ વસ્તુ તેમણે શુભ કાર્યમાં અણુ કરી દીધી હતી અને ગામ કલકત્તાના મંદિરમાં ભેટ આપી પેાતાનું નામ અમર ક્યું હતું. પગમાં સોનું પહેરવાનું ઉચ્ચ સન્માન પણ તેમને હાતીરાજ તરથી મળેલુ' હતું. અથાત્ અન્ય પ્રકારના સન્માનથી તેએ વિભુષિત થયેલા હતા.
શ્રી સ’મેશિખરજી ઉપર એમણે એક ઘણુ સુદર મંદિર મેટા ખર્ચથી ખ ંધાવ્યું છે. જેનું કામ ૧૮ વર્ષ પૂરૂ થયુ હતુ. તેની અ ંદર હાલ શ્રી પાર્શ્વનાથ પ્રભુની પાદુકા પધરાવેલ છે.
કલકત્તામાં પાંજરાપેૉળના સ્થાપક પણ પ્રથમ એજ મહાપુરૂષ હતા. ડામ એ પાંજરાપેાળ વાર્ષિક એક લાખ રૂપીખાના ખર્ચે ચાલે છે. બીજી શ્વેતામ્બર કોન્ફરન્સ સુબઇમાં મંળી ત્યારે તેના એએ સાહેબ પ્રમુખ થયેલા હતા. જે વખતે રૂપીઆના તે વરસાદ વરસ્યા હતા. રોક આણંદજી કલ્યાણજીના એએ પ્રતિનિધિ હતા અને રખોપા બદલ ૪૦ વર્ષ માટે રૂ. ૧૫૦૦૦) ના પ્રતિબંધ કરવાના કાર્ય માં એમણે અગ્ર ભાગ લીધે હતા. જૈન શ્રેયસ્કર મ`ડળના એએ માનનીધ પ્રમુખ હતા. જૈન એસસીએશન એફ ઇંડીયાના એએ સ્થાપક હતા અને પ્રારંભમાં એની વૃદ્ધિને માટે મુંબઇ રહીને એમણે સારી પ્રયત્ન કર્યા હતા. કલકત્તાની પ્રસિદ્ધ બંગાળ નેશનલ ચેમ્બર એફ કોમર્સની સ્થાપના વખતે પ્રથમ તેઓ સભાપતિ (પ્રમુખ) તરીકે ચુંટાયા હતા, ધાર્મિક તેમજ સાર્વજનિક અનેક સ
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાઓમાં તેઓ પર તેમજ અધ્યક્ષપણે કામ કરનારા હોવાથી નિરંતર પ્રવૃતિપરાયણ રહેતા હતા. શ્રી મેતશિખર ઉપર થયેલું સુરની ચર પીનું કારખાનું કઢાવવામાં તેમજ તે તીર્થસ્થાન પર યુરોપીયનને હવા ખાવા માટે બંધાતા બંગલાઓ અટકાવવામાં એમણે તન, મન, ધનથી પ્રયાસ કરી ફત્તેહુદો મેળવી હતી. સમેતશિખરજી તીર્થ પર રહેલા આપણા હકે સંભાળવાને માટે એઓ જીંદગીના પ્રાંત ભાગ સુધી પ્રયનશીલ રહ્યા હતા. એ કાર્યપરત્વે તો એમના જવાથી મોટી ખામી પડી છે, પરંતુ એમના સુપુત્ર બાબુસાહેબ રાયકુમારસિંહજી અને રાજકુમારસિંહજી પિતાના પિતાશ્રીને પગલે ચાલી એ ખામી જણાવા નહીં આપે એવી આશા બાંધી શકાય છે. જીવતા જનાવરેપર ડાકટરી અજમાયસ કરી તેને નિર્દયતાથી મારવાની વીવીત સોસાઈટી કલકત્તામાં સ્થપાવાની હતી, તેને બંધ રખાવવા માટે તેમણે અત્યંત પરિશ્રમ કર્યો હતો અને તેને પરિણામે તેની સ્થાપના બંધ રહી હતી. હાલમાં ચાલતા મહાન વિગ્રહની અંદર ઘવાઈને આવેલા મનુષ્યોની સહાય કરવા માટે તેમના પ્રમુખપણ નીચેજ બડા બજારમાં મોટી સભા મળી હતી અને સારી રકમની સહાયતા આપવામાં આવી હતી. એમની પાસેથી ઝવેરાતની કળા શીખીને સુમારે સો જૈન બંધુઓ સારા પ્ર ખ્યાત ઝવેરીઓ થયા છે અને અત્યારે મોટી કમાણી કરે છે. પારમાર્થિક કાર્યોમાં એમણે પિતાની જીદગીમાં પુષ્કળ દ્રવ્યને વ્યય કર્યો છે. તેની એકંદર સંખ્યા મળી શકી નથી. અંત સમયે પણ એમણે એકલાખ રૂપિઆની રકમ જ્ઞાતિહિતના કાર્યોમાં તેમજ ધાર્મિક કાર્યોમાં વ્યય કરવા માટે અલગ કાઢેલી છે. અંત સમયે તેમના બે પુત્રો, છ પત્ર અને ર ત્રિીઓ તેમજ 1 પ્રત્રિી વિગેરે સર્વે કુટુંબ તેમની સમિ પેજ રહેલું હતું અને તેમની અખંડ સેવા કરતું હતું. તેમણે દેહ છોડ્યા પછી તેમના દેહને સુંદરવિમાન (માંડવી)માં બેસાડી બેન્ડ વાજા વિગેરે ધામધુમ સાથે તેમજ અનાજ, પુ અને દ્રવ્યની વૃષ્ટિ કરતાં સરકારની ખાસ મહેરબાનીથી તેમના બાગની નજીકમાં શહેરના મધ્યમાં ઘમાન સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના માનમાં કલકત્તાના અનેક બારે બંધ રહ્યા હતા. બહારગામ તારકારે તે ખબર ફેલાતાં ઘણી દિલગી ફેલાઈ હતી અને અનેક ગામે તેમજ શહેરમાં તેમના માનની ખાતર બજારે બંધ રાખવા વિગેરે હકીકત બની હતી અને કેટલાક ધર્મકાર્યો કરવામાં આવ્યા હતા. અનેક જૈન સંસ્થાઓએ તેમના માનમાં એકત્ર થઈ દદર્શક તાર કર્યા હતા. નામદાર સરાય તેમ For Private And Personal Use Only