________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બની નપું, જેને ખાનપાનની જેલી છે કે સ્ત્ર ની ડાય ગયું, પિતા! જરૂર હોય ને તે મદદ કરું, દુઃખદદથી પીડાતા હોય તેઓધી કદા
ના કર, સારવાર કરનાર ન હોય તેની સારવાર ને કરું, અપવા સારવાર કરનાર મેળવી આપું, દૈવ્યોગે મરણ શરણ થતા મનુને તે પ્રસંગે પણ એ સહાય આપું, મારાથી બને તેટલી મદદ ઉદાર દિલથી હું આપું, અથવા અન્યપાસે અપાયું, પરંતુ મારું ચાલે ત્યાં સુધી કોઈને દુ:ખી થવા ન દઉં, દુ:ખી જના ની ખબર લેવા ખાનગી માગુ ગોડવું, તેવા મા મારફત ખાસ મળતાં બહુ ઝીણી નજરે ન જોતાં–મોટી નજરથી સહાય આપું, જેમ બને તેમ મ્ય વખતે મદદ પહોંચી જાય તેમ કરું, કારણ કે વખત વીત્યા પછીની મદદ કેડીની કિંમતની છે, અને એગ્ય અવસરે પહોંચેલી મદદ અમૂલ્ય છે.
દ્રવ્યવાને તે આવા વિચારે અહર્નિશ આવા દુ:ખદાયક સમયમાં કરવા જોઈએ, અને તેને જેમ જેમ અમલ થતું જાય તેમ તેમ દિલમાં રાજી થવું જોઈએ જેમ વધારે દ્રવ્યને વ્યય થાય તેમ અનર્થમૂળ દ્રવ્યનો સદુપયોગ થવાને અંગે સંતુષ્ટ થવું જોઇએ, કેટલાક દ્રવ્ય ખરચીને પણ પાછી પસ્તા કરે છે તેમ થવું
સામાન્ય સ્થિતિવાળાએ પિતાથી બને તેવી રીતે અન્યને સહાયક થવાને વિચાર કરવો જોઈએ. આર્થિક મદદ પોતાથી ન બની શ તે શારીરિક મદદ આપી જોઇએ આ પ્રસંગે દેવકોપથી કરી કે મનુષ્યને પ્લેગને વ્યાધિ થયો છે તે તેને જોઈને હૃદયમાં અનુકંપા લાવવી જોઇએ, પરંતુ તેની સામે શ્વાનની જેમ ઘુર
રાયમાન નેત્રથી છેવું ન જોઈએ, જે માસને એ દુષ્ટ વ્યાધિ લાગુ પડ્યો હોય તે દયાને પાત્ર છે, તીરકારને પાત્ર નથી. તેને બાજુમાં આવેલો જોઈ તેના સહાયક થવાને બદલે તેને કાઢી મૂકવાન, દુ:ખી કરવાને ત્રાહી ત્રાડી કરાવવાનો પ્રયત્ન કર એ કેટલું નિર્દયપણું છે, તેને ખ્યાલ પિતે અથવા પિતાના અલબના સં. બધી તેવી સ્થિતિમાં આવી પડે ત્યારે ખરેખર આવે છે, તે શિવાય આવતો નથી. બાજુમાં તેવા વ્યાધિવાળાના આવવાથી પિતાને તે ધિ ચેટી જ નથી, એ ડાકતરી અભિપ્રાય સ્પષ્ટ છે, અને જે આવવાનો હોય છે, તે તેને અટકાવી શકાતો નથી. આ પ્રસંગે પિાના પતિ બંધુ બે પ્રપે કે નજીકના મિ ધીઓ પ્રત્યે પણ કહુષ્ટિથી જોવામાં આવે છે, તે કઈ પણ રીતે ઘટિત નથી. વિનાર દુઃખ મનુષ્યને દીક્ષા આપ, આશ્વાસન દેવું, સ ય કરવી અને તેના દુઃખે દુઃખી થવું, એજ દયાળુ મનુષ્યનું ખાસ ક-વ્ય છે.
ડાકટરીકે વૈદકિય ધંધામાં પડેલા મનુએ પણ આ પ્રસંગે દાળુ હ આપે પ્લેગના વ્યાધિવાળા તરફ જેવું શકિતહીન માણસ પાસેથી કદી પિતાની ફી મળી
For Private And Personal Use Only