SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૮ જૈન ધર્મ પ્રકાશ. અા નામની વિદ્યા આપી, જેના પ્રભાવથી સર્વ વસ્તુ ક્ષય થાય છે. હું વિશાલાલ! કપલતા સમાન એ વિદ્યા પ્રાપ્ત કરી તે સિવાર યુગલને નમીને હું અહી પાછે આ. જેમ અન્નની શોભા વ્યંજન ( લવ : ડી છે અને અંગની શોભા ભૂષણથી છે તેમ અન્ય સર્વ ગુણે દાનવડે શાલે છે, ક ા સર્વ ગુણે તેના પરિવાર રૂપજ છે. દાન એક શ્રેષ્ઠ ગુણ છે, તે વિના નદ્ધિક મનુષ્ય પણ ક્ષીર વિનાની સ્થળ ગાયની જેમ માનનિય થતો નથી. ધર્યું અને કાર્યાદિક તો ખ્યાલ અને વરાહમાં પણ જોવામાં આવે છે. પરંતુ દાન (મદ) તે માત્ર મેટા ગજે દ્ર જ હોય છે. ઘન, શરીર અને પરિવાર વિગેરે સર્વ તો તે ..જા પામે છે, પરંતુ દાનથી મેલ કીર્તિ જગતમાં અચલ રહે છે, વળી જુઓ ! સંડ કરવામાં તત્પર હેવાથી સમુદ્ર રસાતળમાં પેસતો જાય છે અને દાતા એવો મેઘ સર્વની ઉપર આકાશમાં રહીને ગર્જના કરે છે. તે જ કળા, તેજ વિદ્યા અને નજ મતિ સફળ છે કે જેનાથી અથી જનોના મનોરથ પૂરી શકાય છે. આ પ્રમાણે વિચાર કરીને છે કૃપાળુ કુમાર ! હું વિદ્યાના બળથી પ્રાણીઓને નિરંતર દાન આપુ છુ.” આ પ્રમ ની તેની મધુર ગિરા સાંભળીને સુમિત્રે આદરપૂર્વક કહ્યું કે-“તમે એ બહુજ સારૂં કરે છે. ખરેખર ! દાનથી તમે જગતને જીત્યા છે” પદો પોતાના મિત્રથી પ્રેરિત થયેલા કુમારે પુન: તેને પુછયું કે “હે ભદ્ર! એ દિધાતમે દાન કરી શકો કે નહિ ? એ પ્રશ્ન સાંભળીને તે બોલ્યો કે-“હે મન જીતનાર કુમાર! કેટલેક વખત પરીક્ષા કર્યા પછી એ અદભુત વિદ્યાનું હું દાન આપી શકુ.” તે ફિત્તર સાંભળીને વિશ્વજનના મરથ પૂરનારી તે વિદ્યા પ્રા કરવાની ઈચ્છાથી સુમિત્રની અનુજ્ઞા લઈને સૂર તે વિદ્યાવાનની પાસે રહે. આ પ્રમાણે લોકપાલે વિનાના ઇદની જેમ ચારે મિત્રોથી રહીત થઈને પિતાની તરવાર હાથમાં રાખી સુમિત્ર એકલો આગળ ચાલ્યા. તમાલ, તાલ, હિંતાલ, આમ્ર, પીપલ, પ્લેક્ષ, ઈ અને ૬૬ બરવૃક્ષેથી વ્યાપ્ત એવા ગગન પર્વતોથ, દુસ્તર નદીઓથી, સિંહ, વાઘ, હાથી વિગેરે દ્વાપદોથો અને ચાર, જળ તથા અગ્નિથી રમાકુલ તેમજ રાજપત્નીઓની જેમ જ્યાં રસાતલ અસૂર્ય પશ્ય છે એવા ભયાનક જંગલમાં નિર્ભય થઈને ચાલ તે ખેડુ ગના સહાયથી સુખે સુખે તેને પેલે પાર પહાયે. ત્યાં ધનાઢય જો અને મંદિરે વ પર તુ સુગ્રામ છતાં મનુષ્ય રહીત એવું એક નગર જઈને તેણે તેમાં પ્રવેશ ક. વિમય પૂર્વક જોતાં તેમાં અનેક હવેલી અને પ્રસાદ વિરની શોભા તેના જોવામાં આવી, પણ એક પણ મનુષ્ય તેના જેવામાં ન આવ્યું. પછી તે સુરમ્ય રાજ મંદિર પાસે આવ્યો. ત્યાં રાજમંદિરમાં હીંડોળા ઉપર એક બીડી બેઠેલી તેની જોવામાં આવી. તેમજ ખતપર લટકાવલા અંજની પૂર્વ અ નડત એવા છે For Private And Personal Use Only
SR No.533387
Book TitleJain Dharm Prakash 1917 Pustak 033 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1917
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy