SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન કાર્ડ પ્રા. -: જેની હું ! તું આ નિર્માનુર નગરમાં એકલી શા માટે રહે છે એટલે તે કરવા છે તો ક - ભાગ્યસાગર ! આ નગરનો અને મારે વૃત્તાંત મૂળથી સાંભળે. નગરના ગોળી સુમિત આ શકિનક નામે નગર છે, કે જે ચિત્યની દoધી રને પિતાની શોભાથી સ્વર્ગને પણ તિરસ્કાર કરે છે. સ્વરૂપથી મમછે ઇતનાર, શોને પરાસ્ત કરનાર અને નિર્ભય એવો શ્રી કનકક્વિજ નામે અા રાજ હતા. તેને સુવર્ણ સમાન વર્ણવાળી કનકમ જી નામે રાણી હતી, તેની કુકિધી પ્રિયંગુ મેજરો નામે હું પુત્રી થઈ. બાલ્યાવસ્થાથી જ હું મારા મા પાપને પોતાના પ્રાણુ કસ્તાં પણ વધારે વલભ હતી. અનુક્રમે સર્વ કળાઓમાં કુળ: કેળવીને હું વન વય પામી. એક દિવસ પૂર્વભવના કેઈ વૈરી રાક્ષસે અહીં આવીને રાજા, અંત:પુર, અમારા અને યુરોહિતનો વધ કર્યો. આ ભયંકર બનાવથી અન્ય લોકે ગભરાઈને આ નગરનો ત્યાગ કરી અન્યત્ર પલાયન કરી ગયા, જેથી હે મહાભાગ! આ નગર સમૃધ છતાં શૂન્ય થઈ ગયું છે. એ અરસામાં હું પણ પલાયન કરતી હતી, તેવામાં મને પકડી તે અનુરાગીએ કહ્યું કે- “હે ભદ્ર! તું જે પલાયન કરીશ, તો હું તને મારી નાખીશ, માટે તારે જવું નહિ અને મનમાં કોઈ ભય પણ લાવે નહિં, સારે છું હુ આનંદપૂર્વક તારી સાથે લગ્ન કરીશ” એમ કહીને મારી કછા ન હોવા છતાં તેણે મને બળાત્કારે અહીં રાખી. ત્યારથી જ્યારે તે રાક્ષસ બહાર જાય છે ત્યારે તુંબડામાં રહેલા અંજનથી મને બીલાડી બનાવી દે છે, અને પાછો આવે છે ત્યારે બીજા તુંબડામાં રહેલા અંજનથી મને પાછી મ. નુષી બનાવી દે છે. એ રીતે તે રાક્ષસ દરરોજ દિવસે કયાંક જાય છે, અને રાત્રે પાછા આવે છે. તે જ ! એ રીતે હું અહિં દિવસો નિર્ગમું છું. એક દિવસ મેં તે રાક્ષસને પૂછયું કે- “હે ભદ્ર ! તમે દેવ છે કે મનુષ્ય તે બે કે- “હે સુદા! સાંભળ. વૈત ઢ પર્વત પર શ્રી મણિમંદિર નામના નગરાંચવાદ મે હું ધાધર રાજા હતો. પણ દેશે. માસાહારમાં હુ અનિત બન્યું. મારા હાથે લોકોનેય થતો જોઈને મારા મંત્રી અને સામતેએ મને અનેક રીતે સમજાવ્યું, છતાં દુર્ભાગ્યના તીવ્ર ઉદથી તે વ્યસનને હું જીવી શકયે ની, તેથી તેમણે બલાત્કારે મને રાજયભ્રષ્ટ , સેનાની કટારી કઇ કલેજે માની નથી. પછી પોતાના સ્થાનથી ભ્રષ્ટ થયેલ હું માનવરાક્ષસ થઈને સર્વ પૃથ્વી ઉપર ભ્રમણ કરતો કરતો અહીં આવે છે.” આ પ્રમાણે તે રાજકુમારી વાત કરે છે એવામાં તે દુષ્ટ રાક્ષસને દૂરથી આવતે. અને એકદમ ભય પામી તે બોલી કે હે કુમાર! તમે અહીંથી સત્વર ચાલ્યા જાએ, કેમકે તે દુષ્ટ રાક્ષસ આજેજ મને પરણવાને માટે વિવાહ સામી For Private And Personal Use Only
SR No.533387
Book TitleJain Dharm Prakash 1917 Pustak 033 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1917
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy