________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને
જે પ્રથમ સના પાને
પાન
ખર્ચ જન્ય આમ બારણા જુના મા બાપ અને ગુડીનપણે પોતાના માન્ય વર્ગના ધાને એ સમય નિ અને મરીને પછી મન એટલે ખત હિત થય . છે. આ સર્રિકારના સત્ત . ટીકાકારને મતે તે! પ્રથા સમયે મને પાના સો પચન્દ્રિયલ હોય, તેને જે સજન્ય ગેલ હોય, એટલે અને જેટલી માદ્રવ્ય વર્ગણા અણુ કરવા યોગ્ય શક્તિને વ્યાપાર હાય તેટલાજ અનન્ય વર્ગણાના સ્થાનોને સ્વઆત્મામાં નિધે, પછી પ્રથમ જાલ્યું તેમ અર્થ સમયે કરી છેવટે અમનસ્ક-રાત રહિત થાય.
ત્યાર પછી દુખં કા-કેડી વિગેરે એન્દ્રિય જલ તથા સૂક્ષમ નિગેદાદિ જે સાધારણુ વ તે અનુક્રમે ાન પર્યાપ્ત અને કાર્યો પર્યાપ્ત વડે પ્રધમ સમ અના પયાનુ થયા હોય તેમને અનુક્રમે વચન અને ઉન્ધાક્ષ રૂપ જે જધન્ય ચૈત્ર ય તેથી એ અસ ંખ્ય ગુણહાનિ વડે, જ્યાંસુધી સમસ્ત વચનયંગ અને ઉશ્વાસ નિ:શ્વાસ પર્યાપ્ત કરણના નિરોધ થાય ત્યાં સુધી સમયે સમયે સ્ત્રજ્ઞાત્મામાં તેના નિધિ કે પછી સંપનક જીવતા પ્રથમ સમયના જધન્ય કાયયેગથી અત શુક્ષુ ટીન કાચાળના સમયે સમયે નિરોધ કરતાં છેલ્લે સમયે સર્વ કાયચૈત્રી નિધ કરે. તે વખતે સૂક્ષ્મ કાયાગમાં સ્થિત છતાં સૂક્ષ્મ યિ અપ્રતિપાતિ ધ્યાનને ધાવે છે અને ત્યારેજ શૈકેશી કરણ કરે છે. લ એટલે પતિ તેના ઇરા જે મેરૂ તે શૈલેશ તેની જેવી નિદ્મકપ-નિ સ્થળ યુનિ. જેમાં હોય તે લેગી કહેવાય છે. તે અવસરે સ્વદેહ અવગાહનાથી બીજા ને હીન પાત્મપ્રદેશના ઘન થાય છે. શા માટે સ્વદેડમાનથી વીજે લા! છી અવગાહના રહે એવે! આત્મપ્રદેશના ઘન ધાય છે ? તે કે શરીરમાં નિર્માણુ થયેલા જે સુખ શ્રવણ નાસિકાદિનાં છિદ્ર તેને પુરી દેવાને માટે આત્મ પ્રદેશના ઘન થાય છે. જેથી શીરમાનથી ત્રીન ભાગે ન્યૂન આત્મપ્રદેશની ગાર્ડન રહેવા પામે છે. ત્યાર પછી શુકલધ્યાનને ચાથેા પાદ ધ્યાવે છે. એટલે કે સ સેગ નિરોધ કરી વ્યુપરત સકલક્રિય અનિવૃત્તિ નામના શુકલ પ્લાનને તાં તે ફેરા કર્માશને ખપાવી દે છે. ૨૭૮-૮૦
चरमभवे संस्थानं याग्यस्योच्छ्रयमाणं च । તાગ્નિખાદીનાવામંધાનાં નાક !! ૨૮૬
અતે બવમાં જેવું સસ્થાન હેય અને તેની ઉંચાઇનુ જેટલું પ્રમાણુ ય તેથી ત્રીજા લાગે ન્યૂન વગાડુનાવાળુ સંસ્થાન પ્રમાણ કરી તે માત્મપ્રદેશના ધૂન કરે છે. ૨૮૧
For Private And Personal Use Only