________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- - - ( સ. ' દુ-ચારી કાકી એ , પાંચ અક્ષર રોજ, તેના કરાર કર લ વ ફાટા અને મીત્રકાળ માનવાળી શેકેલી અવસ્થાને સર્વ વરવીર્યવરે પ્રાપ્ત વાળા દ્રવ્યના તે દિ થયા એવા તે કેવળી ભગવાન પામે છે. પહેલાં મુફઘાતકાળે વ્યવસ્થાપિત કરેલ જ વેદનીય, નામ, ગોત્ર અને આ કુખ્યકર્મ બાકી રહેલા છે તે સર્વને અંતકાળ પ્રમાણ સંયમ માં ગોઠવી સમયે સમયે ઉત્તરોત્તર અસંખ્યાતનાણાં ખપાવતો છે અસંખ્યાત ચરમ કર્મ અને એટલે તેર ઉત્તર ગતિને દૂર કરી એકી સાથે હાનિ, આયુષ્ય, નામ અને દ. એ શારે અઘતિ
હિ , કર્મફત્તિને ખપાવી દે છે. ૨૮૩, ૨૮૫. એ પછી શું થાય છે તે કહે છે –
सर्वगलियोग्यसंसारमूलकरणानि सर्वभावानि । औदारिकतजलकार्मणानि सर्वात्मना त्यक्त्वा ॥ २८६ ।। देइवनियुक्तः प्राप्य श्रेणितिमस्पर्शाम् ।
વિઘા જલિમાલિશ | ર૮૭ / રિદ્ધિક્ષેત્રે વિજે જૂનઃ |
लोकायगतः लिष्यति साकारेणोपयोगेन ।। २८८ ।। અર્થ-સર્વ ગતિ ચારના મૂળ કારણરૂપ, સર્વત્ર સંભવતા ઔદારિક, તેજસ અને કાર્ય શરીર) ને સર્વથા ત્યાગ કરીને ત્રણે દેથી નિમુક્ત થયા સસ્તા, અપમાન ગતિવાળી સમશ્રેણીને પામીને, એક સમયે અવગતિવડે અતિતપણે ઉર્ધ્વગતિને પામી, નિર્મળ સિદ્ધક્ષેત્રને વિષે, જન જરા મરણ અને રોગથી સર્વથા રહિત એવા લોકના અગ્ર ભાગે પહોંચી સાકાર જ્ઞાન ઉપગે સિદ્ધ જાય છે. ૮૬-૮૮
ભાવાર્થ--રક, તિર્યચ. મનુષ્ય અને દેવતારૂપ સર્વ ગતિય અને સંસાર પરિક્રમણ કરવામાં નિમિત્તરૂપ તેમજ નરકાદિક ગતિમાં સર્વત્ર થનાર-હેનાર એવા
દારિક તેજસ અને કામણ એત્રણે શરીરને સર્વથા તજીને અાપેલાં વિશેષણેની સાઈકતા આ રીતે છે કે દારિકાદિ શરીરગર સર્વ ગતિ પ્રાપ્ત થતી નથી અને તે સર્વત્ર નરકાદિક ગતિમાં હોય છે. કવચિત્ હાફિકને બદલે ક્રિયા પણ હોય છે તેને સૂવરૂપ તજીનેરિદ્ધિ-યુક્તિ પામનારને નિચેજ દારિક, તેજસ અને
For Private And Personal Use Only