________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ.' ' . . . . . : પડે છે, અને તે બા પાડીને જાણ વાળું પાસુ બનાવે છે. તેનાં 1:ક વાકુળ પા પીવાથી ઘણુ એક પીનારના શરીરમાં વિવિધ વિના મૂળ રોપાય છે, અને તે પણ ધીમે ધીમે વિકરાળ રૂપ ધારી તેનો ચેપ બી વગાડે છે. અને એ રીતે ઘણાએકને તાવ, ખાંસી અને ક્ષય રોગ જેવા રોગો લાગુ પડી જાય છે, જે પછી દૂર કરવા કલીન થઈ પડે છે. એ ઉપરા-ન અસંખ્યાત રાઈિમ વોનો ઘાન થયા કરે છે, અને તેમના જે વિષય કલેવર શરીરમાં જઈ જયંકર રવા ઉપજાવે છે તેને ઉપશમાવતા અનેક પા પારંભ કરવા પડે છે, અને એ બાબત ચોખાઈ રાખનારા બીજા લોકોની નજરમાં હલકા પડવું પડે છે. તે કરનાં જે પ્રથમથીજ ચોખાઈ રાખવામાં આવે, પાણી લેવાનું અને પીવાનું વાસ જુદુ જુદું રાખી પાણી પીધા પછી તેને લુંછી સાફ કરી લેવામાં આવે, તો એ અનિછે પરિણામે બનવા પામે નહિ વળી ભ્રષ્ટ-અપવિત્ર (એડ કરેલાં ) વાકુળ જળ રઈ કરવામાં તેમજ ઉકાળવાના ઉપયોગમાં લેવામાં આવે અને તેવા જઇ--
ઠા જળવડે બનેલી રસોઈ વિગેરે મુનિજનોના પાત્રમાં આપવામાં આવે છે કે અને કેટલો બધે અવિવેક છે, તે સુજ્ઞ ભાઈબહેનોએ બરાબર વિચારીને તેને જલ્દી દૂર કરવા નિશ્ચય કરો અને તેને પાછું વિસરી નહિ જવું. જળ એ ઘણું ઓછું કિંમતી છેહુજ જરૂરનું અને ઘણું મોટા પ્રમાણમાં વપરાતું જીવન છે, તેમાં "મ છે વેરા બધા ઘરું ભારે નુકશાન થ ય છે તેના ી પચવા માટે દરેકે દરેક ૦૫ તની સી ટ ભરેલી ફરજ રહેલી છે. તેમાં જેટલી ગફલત કેટલું નુકશાન વેઠ વું જ પડે છે પાણીની કે માવાના પદાર્થોમાં પણ ઘણુ અને ઘ અવિવેક ચાલતે જાય છે, અને તેના પ્રમાણમાં નુકશાન પય પારાવાર થવા પામે છે. પિતાના ઘરમાં તે જ નાના કે સંઘજાણોમાં ઘણી જ એક છાંડવામાં આવે છે, તેમાં જે નાહક કયા નાશ થાય છે, તેના સરવાળે કરવામાં આવે તો તે ઘણો મોટો થવા પામે. પરંતુ તેમાં કેન્ડિાણ શરૂ થનાં જે પારાવાર જીવહિંસા થવા પામે છે, તેને વિચાર કરવા તે પદ અને કંપારીજ ઉપજાવે છે. એવું કામ કરવું તે દવાની વાત કરનાર લગારે છાજતું નથી, એટલું જ નડુિં પણ ખરા દયાળુની નજરમાં તે તે શરાવારૂ અને મશ્કરી કરાવનાર છે. તેથી સુજ્ઞ ભાઇનોએ કચય પણ એવું નહિ છાંડવા ખાસ પ્રતિજ્ઞા કરવી જોઈએ. ઈતિ રામ.
સન્મિત્ર કરવિજયજી.
For Private And Personal Use Only