Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 04 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org כי શ્રીદ્વૈનધમ પ્રકાશ, તથા દીપેના નકશા વગેરે અનુક્રમ મુજ ગેડવી તે સંબંધી જ્ઞ ન આપવું. અને સંસ્કૃત સાત ચેપડી ભાગી રહેનારને ન્યાય શાસ્ત્ર પાન કરાવવું. Acharya Shri Kailassagarsuri Gyanmandir . 1 વિદ્યાર્થીઓને અભ્યાસ મુજમ્ પદવીએ આપતી, જેમ કે કુ જરાતી ચોપડી ભણી રહે તેને સુજ્ઞ કહેવા, અને સંસ્કૃત વાળા વિજ્ઞ કહેવા, ન્યાયરાાસ્ત્ર ભણનારને પંડીત અને ભણી રહ્યા પછી તે ની ચાલાકી મુજબ પંડીત વર્ય, તાકીકરત્ન; તર્ક વાચસ્પતિ અ ન્યાય વિપશ્ચિત્ ઇત્યાદી પદવીએ આપવી જેથી અભ્યાસની વિનં કરવાની ઉત્કંઠા પણ વૃદ્ધિ પ્રત્યે પામે. આ કામના ખાતાનું નામ જ્ઞાનવ ખાતું પાડયું છે એટ લા માટેજ ઉપર દર્શાવેલ જૈતકાર્ય તપાસક મંડળીના પણ મુખ્ય ઉ દેશ માચીન જ્ઞાન ભંડારા તપાસવાનો તથા તેમાં રહેલાં માચીન ગ્રંથે ની ટીપ તથા સારાંશ નોંધી જાહેર કરવાનેછે અને પ્રાસંગીક ઉદ્દે છણું ચૈત્યેા તથા બીજી ખાખતા સાંભળવાનો છે. જો આ કામને માટે સમસ્ત સજ્જનો સંપૂર્ણ લક્ષ આપશે તે આ કાર્ય સાફલ્યતા પ્રત્યે પામશે કેમકે ઝાઝાથી ન બને તેવું કાર્ય કોઇ પણ હોતું નથી, માટે આ શુભ કાર્યમાંથી અગણિત લા મેળવવા માટે દરેક સ્વામીએ યથાશકિત ઉછળત ભાવે મદદ આપવી, દૃઢ વિશ્વાસ રાખો કે આ કામમાં ખીલકુલ ભગાડ ન નીપજવા સાપે તેને તમામ હીશાઞ વેપારીની રીતે સારી સાફાઇથી રાખવામાં આવશે. આ અમે પ્રારંભ કરેલા કાર્યમાં પુખ્ત વિચાર કરીને શ્રી સંઘના સાહેબા પર આશ્રય આપશે એવી અમારી છેવટની શુદ્ધ અંતઃકરણની પ્રાર્થના છે તે પૂર્ણતા મત્યુ પામા તથાસ્તુ. શ્રી સંઘના કિંકર શા, હેમરાજ ભીમરાી વીગર, કોડાય (કચ્છ ) For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20