________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: • એ પ્રકા, ખબર તેના પતિ વિશાળબુદિને થતાં જ તેણે મોટા મહોત્સવને પ્રારંભ કર્યો અને સર્વ કુટુંબના માણસના મન દિનકરના પ્રગટ થ વાથી જેમ કમળનું વન મફલીત થાય છે તેમ પુત્ર જન્મની વધામણ ના હર્ષથી મફલીત થયા. એ પુત્રનું નામ કુળ માગતા વિધિપૂર્વક આરામનંદન એવું પાડયું.
નંદન વનમાં જેમ કલ્પવૃક્ષ વદિ પામે છે તેમ પંચ ધાબે કરીને પ્રતી પાળીત આરામનંદન કુમાર દિવશાનદિવસ વૃદ્ધિ પામ તે અનુક્રમે આઠ વર્ષનો છે એટલે વિદ્યાશાળામાં જ છે વિઘાભ્યા સ કરવાને ગ્ય લયને થયેલ ધારી તેને એક મહાવિદ્વાન આચાર્યની, સમિપે સમસ્ત પ્રકારની વિદ્યા તથા કળાકેશકયતા શીખવાને મકા.
તીવ્ર બુદ્ધિ, સ્મરણ શક્તિ અને પ કત પુન્યના પ્રભાવથી અ૫ કાળમાં પુરૂષને શીખવાની સંપૂર્ણ બહાનેર કળા આરામનંદને સંપાદન કરી. જેણે પોતાની પ્રથમ અવસ્થા વિદ્યા સંપાન કરવે કરીને સફળ કરી છે અને કામદેવને ફીડા કરવાના કેલીવન જે નવ વૈવન જેને પ્રાપ્ત થયું છે એવા ખારને ઉંચી ગમય જાગીને તેના પિતાએ રૂપમાં રતી, જ્ઞાનમાં સરસ્વતિને અને શિયાળામાં સમરd સતિઓને ગર્વ ઉતારે એની પાવતી નામની રાજય કન્યાનું પાણી ગ્રહણ કરાવ્યું.
જેમ ધરણેક પદ્માવતીની સાથે શેર છે સુખ ભોગવવામાં કાળ નિર્ગમન કરે છે તેમ આરામનંદને પણ પદ્માવતીની સાથે પંચવિષય સુખ ભેગાવવામાં ગમન કરતો કાળ જરા પણ જાર્યો નહીં.
એકદા રાર્થના તીવ્ર તાપથી લોકોને જે સંતાપ ઉત્પન્ન કર્યા છે એવી ગ્રીષ્મ ર તુના સમયમાં આરામનંદન પિતાની મીયા પદ્માવતી સહીત જળ ક્રીડા કરવાને સારુ નર્મદા નદીને કિનારે આવા હો. જેમાં અનેક તરેહના જળચર વિહાર કરી રહ્યા હતા, જેનું રફીક મણની પ્રભા જેવું નિર્મળ જળ ગ્રીષ્મ તુના તીવ્ર તાપ
For Private And Personal Use Only