Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રામકૃત. મહ થી પીડિત થયેલા પંથી જનાના મંતા દૂર કરતું હતું. એવી એ તમદા નદીમાં શ્રી ભત્તાર આનંદ કરીને કીડા કરતા હતા એટલામાં દૂરથી લાલ કુલોએ કરીને ગયેલો એવો એક અતીય ૨૫ કંચુક જળપ્રવાહમાં તણાતી આવતી પદ્માવતીની નપુંચુ જોઇને તેનું મન તે હોવાભણી લલચાયું અને તેથી તે કલાના પ્રીય આરામનંદન પ્રત્યે કહેવા લાગી કે હે પ્રાણનાથ ! મને ! પાણીમાં તણાઇ જતા કંચુ પહેરવાની ઇચ્છા થઇ છે માટે તે કઈ પણ પ્રકાૐ આપ પણ કરાર ખખર મારૂં તે એની વે તેથી હું ૨ેક તજવીજે આપ તે મને લાવી આપે. લાવો ઘણાજ નર્મદા નદીના અગાધ જળમાંથી આ કંચુ મુશ્કેલ છે એ વિગેરે બાપના કહીને ગામનંદને તેને ઘણી રીતે સમજાવી પરંતુ તેણીએ પોતાના લીધે દાગ ધા નહીં તેથી કરીને આરામનંદન એક માચ્છીની ગાયે હેડીમાં બેસી તે કંચુકની પાછળ ચાલ્યા કહ્યું છે, बाळानागवलानांच, नृपाणांच विशेषतः; तथापापसतानां दुर्निवार्य कद्राग्रहः ॥ २ ॥ અર્થ-માળકોનો, અબળાનો અને પાપને વિષે આરાતજનોનો કદાગ્રહ (હુડ) દુર્નિવાર્ય અર્થાત નવારી શકાય તેવો હોયછે (તે પોતાના હડ કદી પણ છેડતા નથી.) આ પ્રમાણે સ્રી હાથી કંચુક લેવાની આશાએ પદ્માવતીને ત્યાંજ મૂકી તે આરામનંદન નર્મદા નદીના વહેતા તરંગામાં તણાતા કંચુકની પાછળ આખા દિવસ ચાલ્યા પણ કંચુક મામ થયા નહીં. રાત્રી પડવા આવી, ગુનાથ (સૂર્ય) અદશ્ય થયા અને અંધકાર મસરવા લાગ્યા એવા સમયે જેમ કોઇ મનુષ્ય શ્રમીત થવાથી જળમાં વિશ્રામ લેવાને આંચકો ખાય તેમ આ કંચુકી જે વેગથી તણાતે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20