Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
DAN ANAK MENDID NIIN PALACE
HOTELES
रापमाप्रकाडा
JAINA DIARIA PRAKASII. પુસ્તક ૧ લું. દ્વિતીય ટ સુધી ૧૫ સંવત ૧૯૪૧ અંક થો
-
-
-
--
M i a - -- - ...- ..... ......... . am
mammeenaam
इंद्रवज्रा. जिनेंद्र पना गुरु पर्यु पास्ति' सत्वान कंपा शुभ पात्र दान गुणानुरागः शनि राग मस्य नन-म वृक्षम्य फलान्य पनि ॥१॥
HAIR
.
अमदावादमां. ३१. . . . . . . . . . fies !
ONE प्रसि . 2 1 ..--- .. 2013थी. परिटे
।
TRAM
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
વિજ્ઞા સર્વ સુ ગ્રાહકોએ આ ચોપાનીયાના સર્વલ્પ મા તરફ વુિં ન કરતાં તેનું સારી રીતે બહુ માન સાચવી વાંચવું. બીજકર્ભે આસો કરવી નહીં કારણ કે રાનની આયાતના કરવાથી અજ્ઞાનપણું પ્રાપ્ત ય છે અર્થાત જ્ઞાનાવરણ કર્મ બંધાય છે. આ વાક્યને લક્ષમાં રાખીને પાનીપું વાંચીને રખડતું ન ભકતાં યોગ્ય સ્થાનકે મૂકી વિનય સાવ જેથી કરેલ પ્રવાસ સફળ થાય.
अनुक्रमणिका વિષય ૧ જૈન પાઠશાળા સ્થાપવા સંબંધી વિજ્ઞપિં ૨ ધર્મવિચાર (જિનદર્શન) ... ૩. સમકિત (આરામ નંદનની કથા ) .. ૪ સત્વ (અજાપુરા ચરિત્ર) .. ... જય.. ... ... ... યાત્રાળુઓ પ્રત્યે વિજ્ઞપ્તિ.
(ખબર મળવાની જરૂર છે. * શ્રી જય તીર્થ યાત્રાએ આવનારા રે સુરા યાત્રાળુઓને વિને તી કરવામાં આવે છે કે શત્રુંજય તીર્થની યાત્રા કરી દરમ્યાન માં ઉપરની કારખાનાની દરેક બાબતમાં પાન આપીને તેના સંબંધમાં છે શું ફેરફાર અને સુધારો કરવાની જરૂર છે તથા કોની તરફની ડગણું દૂર કરવાની અગત્ય છે વિગરે પોતાના લક્ષમાં આવેલી બાબતો વ્યા જબી રીતે કારખાનાના હિતની બુદ્ધિથી અમારી ઉપર લખી મોકલવા કપા કરવી જેથી અમે તેવી ખબરો છપાવીને કારખાનાના સવા વાળા
એને ચેતવણી આપીશું અને અમારાથી બનો સુધારો પણ કરવાં વિચાર રાખીશું.
ભાવનગર તીર્થ રક્ષક કમીટી.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन धर्म प्रकाश. JAINA DHARMA PRAKASIH
પ્રકા અનુપાળી વિષયી, પામી પણ વિકાર
( ન ધર્મ ઉન્હાવા, પ્રગટ ન પ્રકાશ, 1 )
છે કxx================ === = પુસ્તક ૧ લું. શક ૧૮૦૭ દ્વિતીયનિટ સુદી ૧૫. સંવત ૧૯૪૧. અંક ૪.
શ્રી જૈન ધર્મ જ્ઞાતિ.
અનgg. પ્રથમેનાનાવા, કવીનાલંધનં; તૃતીયેરાતતો, Thiru. u? જૈન પાઠશાળા સ્થાપવા સંબંધી વિટાMિ. ગર્વ સને ન ત. કરશો જ્ઞાનાભ્યાસ વિવેક તે વધશે , થાળ સત્યપ્રકાશ.
ગુજરાત, મુંબઈ, માળવા, મેવાડ, મારવાડ, પ, કરછ વિગેરે શ્રી ભારત વર્ષ હિંદુર થાન) નિવાગી એ જેનબંધઓ પર્વક– - વિનંતી કરવાની કે મહેરબાન સાહેબહાલ આપણા જૈન નધર્મીઓમાં દિન પ્રતિદિન વિઘા તથા વિવેક ઘણું કરીને હાની પામાતા માલમ પડે છે આ કારણે વિચારતાં એમ જણાય છે કે આપનિક સમયના પિષય લેલપીજનો પર વિદ્યાભ્યાજ કરતા નથી. કાચ કે ભાગ્યશાળી પુરૂ' તે કરવા ચાહે છે તે તેને તેના સાધન
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મળી છે નથી; આ રીતે ઘાખ્યા માં ખામી ૫ડ'થી લેક વિષય મ થઈ વિવેક હિનતાને છેવટ પહોંચે છે માટે આ વખત સમસ્ત જૈનબંધુઓને ખચીત ઘટે છે કે એક મોટી જૈન પટરાઝા સ્થાપવી તથા તેની સાથે એક મહાન પુસ્તકાલય અથવા જ્ઞાનભંડાર સ્થાપવા. આ કામથી શ્રી જૈનધર્મની ઘણી ઉન્નતી થશે અને ત્યાં હજારે ધર્માભિલાષી પુરૂ જ્ઞાનાભ્યાસ કરી ધર્મ સાધન કરવા તત્પર થશે, માટે આ કામ મહા લાભકારી અને અત્યંત ઉપયોગી છે.
જો ઈગ્રેજ લોકો વિઘા ફેલાવવા પાછળ દ્રઢ નિશ્ચય કરી તન મન અને ધનથી મંડી રહ્યા છે તો આજે તેમણે કેટલો વિવાનો કે લાવ કર્યો છે તે સર્વ કોઈ જાણે છે ત્યારે આપણે પણ દીર્ઘ વિચાર લાવી સગ્ય ગ જ્ઞાન ફેલાવવાના સાધને રથાપવા ઉધમવંત થઈએ તે તેને ફેલાવ થવાને અવશ્ય સંભવ છે. અગાઉ પણ પર્વ પુરૂએ આ કામને માટે કેવા કેવા પરિશ્રમ લીધેલા છે તે આપણે જ્યારે કઈ પ્રાચીન પ્રબંધ વાંચીએ કે સાંભળીએ છીએ ત્યારે સ્પષ્ટ જણાઈ આવે છે. જેમકે કળીકાળ સર્વજ્ઞ શ્રી હેમાચાર્ય મહારાજે સમ્યગક્ષાનની વૃદ્ધિ કરવા માટે સાડાત્રણ કોડ લોક પ્રમાણ વ્ર રચવાનો શ્રમ વડી પોતાનો જન્મ કતાર્થ કર્યા છે, તથા શ્રી કુમારપાળ રાજાએ મેટા (૨૧) જ્ઞાનભંડાર કરાવ્યા છે.
આ બાબત ઘણા દિવસથી અમારી એવી ઈચ્છા રહે છે કે આ કામને માટે એક મોટી ટીપ કરી, સર્વ દેશનિવાસી શ્રાવકની મદદ લઈ, એક સંપથી સારું ભંડોળ ઉત્પન્ન કરવું. તેના રક્ષણ, વર્ધન અને વ્યયેની તપાસ કરનારા જુદા જુદા દેશના પ્રમાણિક અને પ્રતિષ્ઠીત એવા આઠ જણની એક કમીટી નીમવી અને સદરહુ ભંડેળના વ્યાજમાંથી જ્ઞાનભંડાર તથા પાઠશાળાને સઘળી કારભાર ચલાવવો. મોટા મોટા શહેરોમાં તેની શાખાઓ ઉઘાડવી તથા એક ૌન તપાસ પંછી નીમવી, જે દેશ પ્રદેશમાં કરે અને માં
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| 'શાળા ૩૧૫૧૬ THE CARICH.
1
૧૧
ના રાઘળા કામેાની તપાસ કરી સુધારા કરે, સર્વે પ્રાચીન સ્થળેની
શોધ કર, તીર્થ સ્થળેાની દેખરેંખ રાખે અને કાંઇક ગડખડાટ જણાય તે શ્રી સંઘને જાહેર કરે. આ પ્રમાણે કામ ચલાવવા માટે યેાડામાં થોડી એક લાખ રૂપીઞાની ૨કમ થાય તે કામ પાર પડી રાકે માટે તે ખખત લક્ષમાં લઈ શ્રીમંતજનાએ ઘટતી મદદ આપવા ચૂકવું નહીં.
આ ટીપનો પ્રથમ પ્રારંભ અમેએ અમારા ગામમાંથીજ ક લે છે, અને ૨૪૦૦૦) ને આશરે ૨કમ થયેલી છે. હવે એવા વિચાર છે કે આવતા ચે!માસામાં મુંબઈ, ગુજરાત અને મસુદામાદ વિગેરે સ્થળેાની મદદ લેવી અને નવા વર્ષના પ્રારંભમાં પાડરાળાના ઊપરીપણાને લાયક થાય એવા બે જણને કાશીએ ન્યાયશાસ્ત્ર શીખવવા મેાકલવા તેઓ પેતાના અભ્યાસ પૂર્ણ કરી આવીને પાઠશાળાનું કામ શરૂ કર્યું. સદરહુ બે શખ્સ ખોખર લાયક અને પ્રમાણિક જણાય ત્યારે તેને પાઠશાળાના પરીક્ષક નીમવા અને ઊંચી હદના વિઘાથીઓને ન્યાયશાસ્ પાન કરાવવાનું કામ સોંપવું અને એ વખતથી જૈન પાાાા પત્ર નામનું ચેપાનીયું બહાર પાડવું. જેમાં પાડશાળા સંબંધી અભ્યાસ, વડીવટ તથા હિંસાખ વીગેરે હકીકતે દાખલ કરવી તેમજ પ્રસંગે જૈનસંબંધી દેશ પ્રદેશની યેાગ્ય ખખરો પણ લખવી.
એ રીતે એક પાડશાળા શરૂ થયા પછી તેની શાખાઓ મેટા મેાટા શહેરોમાં સ્થાપવી જેની દર વર્ષે પરીક્ષા લઈ વાહીક રિપોર્ટ બહાર પાડી તે તે શહેરના ઢોકો આગળ વિધાથી થતા ફાયદાના સારા સારા ભાષણા આપી ઉત્તેજન આપવું. આ પાઠશાળાઓમાં ભણવાની સહેલાઇ મારૂ પહેલાં સાત ગુજરાતી ભાષાની જૈનધર્મ સંબંધી ચાપડીએ ભણાવવી, ત્યારપછી સાત સંસ્કૃત ચાપડીએના અભ્યાસ કરાવવા તેમાં મસંગે વ્યાકરણ, ક્ષેત્ર સમાસ, જૈન ઇતિહાસ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
כי
શ્રીદ્વૈનધમ પ્રકાશ,
તથા દીપેના નકશા વગેરે અનુક્રમ મુજ ગેડવી તે સંબંધી જ્ઞ ન આપવું. અને સંસ્કૃત સાત ચેપડી ભાગી રહેનારને ન્યાય શાસ્ત્ર પાન કરાવવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. 1
વિદ્યાર્થીઓને અભ્યાસ મુજમ્ પદવીએ આપતી, જેમ કે કુ જરાતી ચોપડી ભણી રહે તેને સુજ્ઞ કહેવા, અને સંસ્કૃત વાળા વિજ્ઞ કહેવા, ન્યાયરાાસ્ત્ર ભણનારને પંડીત અને ભણી રહ્યા પછી તે ની ચાલાકી મુજબ પંડીત વર્ય, તાકીકરત્ન; તર્ક વાચસ્પતિ અ ન્યાય વિપશ્ચિત્ ઇત્યાદી પદવીએ આપવી જેથી અભ્યાસની વિનં કરવાની ઉત્કંઠા પણ વૃદ્ધિ પ્રત્યે પામે. આ કામના ખાતાનું નામ જ્ઞાનવ ખાતું પાડયું છે એટ લા માટેજ ઉપર દર્શાવેલ જૈતકાર્ય તપાસક મંડળીના પણ મુખ્ય ઉ દેશ માચીન જ્ઞાન ભંડારા તપાસવાનો તથા તેમાં રહેલાં માચીન ગ્રંથે ની ટીપ તથા સારાંશ નોંધી જાહેર કરવાનેછે અને પ્રાસંગીક ઉદ્દે છણું ચૈત્યેા તથા બીજી ખાખતા સાંભળવાનો છે.
જો આ કામને માટે સમસ્ત સજ્જનો સંપૂર્ણ લક્ષ આપશે તે આ કાર્ય સાફલ્યતા પ્રત્યે પામશે કેમકે ઝાઝાથી ન બને તેવું કાર્ય કોઇ પણ હોતું નથી, માટે આ શુભ કાર્યમાંથી અગણિત લા મેળવવા માટે દરેક સ્વામીએ યથાશકિત ઉછળત ભાવે મદદ આપવી, દૃઢ વિશ્વાસ રાખો કે આ કામમાં ખીલકુલ ભગાડ ન નીપજવા સાપે તેને તમામ હીશાઞ વેપારીની રીતે સારી સાફાઇથી રાખવામાં આવશે.
આ અમે પ્રારંભ કરેલા કાર્યમાં પુખ્ત વિચાર કરીને શ્રી સંઘના સાહેબા પર આશ્રય આપશે એવી અમારી છેવટની શુદ્ધ અંતઃકરણની પ્રાર્થના છે તે પૂર્ણતા મત્યુ પામા
તથાસ્તુ.
શ્રી સંઘના કિંકર શા, હેમરાજ ભીમરાી વીગર, કોડાય (કચ્છ )
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" પર જણાવેલી વિનંતી ખરેખર લક્ષમાં લઈ તે કાર્યમાં સંપૂર્ણ આશ્રય આપવો થગ્ય છે. કારણકે એ કાર્ય થવાથી ઘણા લાભનું કારણ છે. અને તે કાર્ય પ્રારંભ કરનારા ભાઇ હેમરાજ વિગેરેને સંપૂર્ણ આશ્રય મળવાથી તેઓએ કલી પ્રતિજ્ઞા પણ સફળ થાય તેમ છે માટે આવા જ્ઞાન વદિ કાર્ય માં પિતાની સુકતની કમાણને પં ખર્ચ કરવો તે સર્વે જન બંધુઓની ખરી ફરજ છે. એ કાર્ય માટે પ્રયાસ કરનાર અને સંપૂર્ણ રીતે જય ઇચ્છીએ છીએ.
થી જૈનધર્મ પ્રસારક સભા.
धर्म विचार.
(છા દર્શન.)
સાંધણ પાને ૩૮ થી. વિનયચંદ્ર–ભાઈ જ્ઞાનચંદ્ર! એ પ્રમાણે ત્રણ પ્રદક્ષિણા દેવાનું શું કારણ?
જ્ઞાનચંદ્ર–– એ ત્રણ પ્રદક્ષિણા જ્ઞાન, દર્શન, અને ચારિત્રની આરાધનાનું સુચન કરાવનારી છે. તેમજ એ પ્રમાણે પ્રદક્ષિણા રૂપ ભ્રમણ કરવાથી સંસારરૂપી અટવીનું જમણ નાશ પામે છે; વળી તે પ્રમાણે પદક્ષિણા ફરવાથી જીનમંદીરની ચારે બાજુના દરેક દ્વારથી અંદર સ્થાપિત થયેલ જન પ્રતિમાના દર્શન થાય છે.
વિનયચંદ્ર–પ્રદક્ષિણા પૂરી થયા પછી કયા દ્વારથી પ્રવેશ કરવો ?
જ્ઞાનચંદ્ર–“મળનાયકની સન્મુખના દારથી નિસહી કહેતાં ભગવંતની શાંત મુદ્રા તરફ દ્રથી મેળવી એકસાડી ઉત્તરાસન કરી બે હરિત મરતકે લગાડી અંજલી મદ પ્રણામ કરી હદયમાં નગુણનું સ્મરણ કરતાં એકાગ્રચિત્ત રંગમંડપમાં પ્રવેશ કરવો. વિનયચંદ્રમવેરા કર્યા પછી કઈ દિશા તરફ રહીને દર્શન કરવા! જ્ઞાનચંદ્ર–પુરૂવર્ગ ભગવંતની દક્ષિણ દિશા તરફ રહીને અને
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
4 ו
શ્રીહર્ષમ પ્રકાશ.
સ્ત્રીવર્ગે ઊત્તર દિશા તરફ એટલે ડાબી બાજુએ ઊભા રહીને દર્શન કરવા એ પ્રમાણે શ્રી પ્રવચનસારાહાર તથા શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથો માં પૂર્વાચાર્યેા કથન કરી ગયેલા છે.
વિનયચંદ્ર-છનીંભથી કેટલે દૂર રહીને દર્શન કરવા ? જ્ઞાનચંદ્ર--.દર્શન કરવાના ક્ષેત્રની મર્યાદા નિમિત્તે જઘન્ય, મ ધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ અવગ્રહ હરાવેલા છે. જઘન્ય અવગ્રહ નવ હાથના કહેલા છે, ઊત્કૃષ્ટ અવગ્રહ સાડ હાથના કહેલા છે, અને નવથી આગણસાઠ હાથ સુધીનાં અવગ્રહને મધ્યમ અવગ્રહની સંજ્ઞા આપેલી છે. આ પ્રમાણે અવગ્રહ હરાવવાની મહલમ એમ છે કે દર્શનાર્થે આાવનાર સ્ત્રી પુરૂષોએ ભગવંતથી એછામાં ઓછા નવ હાથ દૂર રહી દર્શન કરવા પરંતુ હાલમાં ઘણા જીનમંદીરો નાના હોવાથી જઘન્ય અવગ્રહે જે નવહાથના કહેલા છે તે મર્યાદા વિશેષ રીતે દ્રષ્ટીગત થતી નથી. ફકત એટલીજ મર્યાદા જણાયછે કે ગભારાથી બહાર રહીને દર્શન કરવા.
વિનયચંદ્રજીનમંદીરમાં દર્શન કરવા જનારને સર્વ વસ્તુએ અંદર લઇ જવાની છુટછે કે કેમ?
જ્ઞાનચંદ્ર-દેહેરાસરના આઘદ્વારમાં પ્રવેશ કરતાં પાંચ ઞભીગમન સાચવવા કહ્યાછે તેમાંના પહેલા તથા બીન અભીગમનમાં કહ્યુંછે કે સચીત દ્રવ્ય બહાર મુકવું અને અચીત બહાર ન મુકવું. વિનયચંદ્રજ્યા૨ે સચીત દ્રવ્ય બહાર મુકવાનું કહ્યુંછે ત્યારે ભગવંતની પૂજનનિમિત્તની પુષ્પ, ફળ તથા નૈવેદ્ય વગેરે સચીત ૧
૧. અન્ય દર્શનએમાં સ્ત્રી પુરૂષના એકરામુહે દર્શન કરવાના કારણ થી કેટલીએક જાતના યાંગ્ય વ્યાયરણા થાય છે; અને તે બાબત હાલના ધણા સુધરેલા ભાગમાં નિંદા પણ થઈ રહેલી છે, પરંતુ જેની રીતી અને સ્થિતિ અત્યંત પ્રશસ્ય છે એવા ભાપણા સર્વોત્કૃષ્ટ નમતના અંદર પ્રાચિનકાળથી સ્ત્રી પુરૂષોને દર્શન કરવા માટે હી હૃદી દિશા
જ મુકરર કરી રાખેલી છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ વિચાર,
તુ પણ બહાર મુકવી જોઇએ તેનું કેમ ? જ્ઞાનચંદ્ર-સચીત દ્રવ્ય બહાર મુકવું એ શબ્દો અર્થ એકાંત પક્ષે ગ્રહણ કરવાનો નથી, પણ તે ઉપરથી એમ સમજવાનું છે કે પોતાના ઉપભાગની પુષ્પાદિક સંચીત વસ્તુ તેમજ શનપાનં વિગેરેં ચતુર્વિધ આહાર અંદર લઈ જવા નહીં, પણ ભગવંતની પૂજા કરવા નિમિત્તના પુષ્પ, ફળ, તથા નૈવેધ વિગેરે અંદર લઈ જવામાં આધક નથી.
૫૫
વિનયચંદ્ર-તમે પાંચ અભીગમતમાંથી પહેલું તથા મીજી તે કહ્યું પણ બાકીના ત્રણ અભીગમન કહ્યા નથી તે ત્રણ અભીગમત શી રીતે સાચવવાના છે તે કહે ?
જ્ઞાનચંદ્ર—સચીત અચીત સંબંધી બે અભીગમન શિવાય ખાકીના ત્રણ અભીગમન એકસાડીઉત્તરાસન, એકાગ્ર ચિત્ત. અને અંજળીબદ્ધ પ્રણામ એ રંગમંડપમાં પ્રવેશ કરવાની સાથે અગાઊ કહ્યા છે. વળી રાજ્યચિન્હ મૂકવા સંબંધી પણ પાંચ અભીગમન સાચવવાના શાસ્રકાર કહેલા છે.
વિનયચંદ્ર—તે પાંચ અભીગમન શી રીતે ?
જ્ઞાનચંદ્ર..જો કોઇ રાજા દર્શનાર્થે આવેતેા તે પેતાના ખડ્ગ, છત્ર, ઊપાન, મુગટ અને ચાંમર એ પાંચ રાજ્યચિન્હ બહાર મકીને સમવસરણમાં અથવા છનમંદીરમાં પ્રવેશ કરે.
વિનયચંદ્ર-રંગમંડપમાં પ્રવેશ કરીને દર્શન કેવી રીતે કરવા અને પછી શું કરવું ?
For Private And Personal Use Only
જ્ઞાનચંદ્ર.મુખ્ય દર્શન કરતાં ભગવંતની સુમુખન્ન દ્રષ્ટી રા ખવી. ઉર્ધ્વ, અર્ધા કે ત્રીછી દિશાએ અથવા પેતાની બંને બાજુએ કે પાછળ દ્રષ્ટી કરવી નહીં. મનવચન કાયાથી એકાગ્ર થઇને દર્શન કરવા. દર્શન કરીને જરા પાછા હઠી ચૈત્યવંદન કરવાને સ્થાનકે જ બેસીને અક્ષતના સ્વસ્તિક અથવા નંદાવર્ત કરી તેની ઊપર ફળ
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાની ભૂમિ ત્રણ વખત માજવા સાથે ત્રણ ખમાસમણ દઈ ત્રીજી નિસીહી કહીને આલંબન ત્રીક સાચવતાં શાસ્ત્રોકત વિધિ મુજબ ચૈત્યવંદન કરવું.
વિનયચંદ્ર–આલંબક ત્રીક કેવીરીતે સાચવવું ?
જ્ઞાનચંદ્ર–૧ વર્ણનું આલંબન, ૨ અર્થનું આલંબન, ૩ - તિમાનું આલંબન તેને આલંબન ત્રીક કહ્યું છે. વર્ણ આલંબન એટલે ચિત્યવંદનના નમુથુર્ણ વિગેરે મુ શુદ્ધ રીતે બાલવા; અર્થનું આ લંબન એટલે કથીત રાત્રીના અર્થનું હૃદયમાં ચિંતવન કરતા જવું અને પ્રતિમાનું આલંબન એટલે દ્રષ્ટી આધી પાછી ન ફેરવતાં ભગવંતની સન્મુખ જ રાખીને ચિત્યવંદન, રતવન અને રસ્તુતિ વિગેરે કહેવાં ૨
વિનયચંદ્ર—ધર્મબંધુ ! તમે મારી ઉપર રહ બુદિથી છનદ. ર્શનનું સ્વરૂપ શાસ્ત્રોક્ત વિધિને અનુસરીને વર્ણવ્યું તેથી હું આ પનો ઘણો આભારી છું અને આપના કહેવા પ્રમાણે વર્તવાને નિરંતર ઉદ્યમવંત થવાને ઈરછુ. જન જા સંબંધી સ્વરૂપ જાણવાની મને ઘણી આકાંક્ષા છે તે કહેવાને કૃપા કરશો? - જ્ઞાનચંદ્ર – મીયભાઈ! મેં ફકત મારી અલ્પમતિથી છનદર્શનનું સ્વરૂપ કિંચિત્ વર્ણવેલું છે, કારણ કે પ્રવચનસારહાર વિગેરે બીજ અનેક ગ્રંથોમાં તે બાબત ઘણું વિરતારથી કથન કરેલું છે પણ
૧ ચ યવંદન કરવાની વિધિ પ્રસિદ્ધ છે તેથી અન્ને લખી નથી
૨ ચૈત્યવંદન કરનારમાંથી ઘણો અજ્ઞાની ભાગ ફકત જેવું તેવું - હાયુદ્ધ મેટે બલી જવું અને છેવટે સ્તુતિ કરીને મારામણ વુિં તેને જ
સવંદન કર્યું ગણે છે, પરંતુ શખશુદ્ધિ, અર્થવિચારણા, એકાગ્રગિન અને ભગવંતની સમુ નિ ધળ દ્રષ્ટી શિવાય કરેલું સવંદન' પૂર્ણ ફળKયક થતું નથી.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
તેવી રીતે યથાથિત કહેવાને હું શકિતમાન નથી. વળી પિતાના મિત્રને ધર્મ સંબંધી દરેક બાબતમાં માહીતગાર કરવાની ફરજ છે તેમાં આભાર માનવાનું કોઈ કારણ નથી, તમે જનપૂજા સંબંધી સ્વરૂપ જણવાને ઉકંડીતો પરંતુ અત્યારે નમંદીર મંગળીક થવાને અવસર છે માટે ફરીને કોઈ સમયે એકઠા થઇ છે ત્યારે તે સંબંધી મારી અલ્પમતિ પ્રમાણે કહીને તમારી મનોવાંછના સંપૂર્ણ કરીશ.
( આ પ્રમાણે ધર્મચર્ચા કરીને બંને મિત્રો એક બીજાને ૬૦નાય નમઃ કહી હર્ષભેર સ્વસ્થાનક પ્રવે ગમન કરતા હતા.)
1
1
1.
(આરામદનની કથા)
સાંધણ પાને ૪૧ થી, જો કે એક વખત આ વાનરીએ દગો કર્યા હતા તે પણ પુત્રની લાલચે પદ્મશ્રીએ આ બધી પીવાનો નિશ્ચય કર્યો. સંસારમાં મોહને લીધે પ્રાણીઓ ખરેખર દુઃખને પણ સુખ કરીને માની લે છે. સગર્ભા સ્ત્રી ગર્ભ વેદનાથી સુવું, બેસવું, ખાવું, પીવું, જવું, આવવું વિગેરે અનેક તરેહના કયો સુખથી કરી શકતી નથી તો પણ યુવાન સ્ત્રી પુત્રને માટે કેટલાએક ન કરવાના કા કરતાં આચકો ખાતી નથી. આ ઉપરથી સજ્ઞ પુરૂએ શું કાર્ય કરવાથી ખરૂં સુખ પ્રાપ્ત થશે તેને સંપૂર્ણ રીતે વિચાર કરીને પછી તે સુખ મેળવવાને પ્રયત્ન કરો.
ત્યાર પછી પૂર્વની પિઠે પદ્મશ્રીએ તે બધી જળ વ્રતુસ્નાનને દિવસે પીધું. આ વખતે વાનરીએ ખરેખરી વધી આપી હતી તેથી પદ્મશ્રીએ તેજ રાત્રે ગર્ભ ધારણ કર્યા, શુભ હલાએ કરી તે ગર્ભ ઉત્તરોત્તર વૃદ્ધિ પામવા લાગ્યો, નવ માસ પૂર્ણ થશે શુભ દિવસે પદ્મશ્રીએ એક પુત્ર રત્નને જન્મ આપે છે. આ આનંદયુકત
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: • એ પ્રકા, ખબર તેના પતિ વિશાળબુદિને થતાં જ તેણે મોટા મહોત્સવને પ્રારંભ કર્યો અને સર્વ કુટુંબના માણસના મન દિનકરના પ્રગટ થ વાથી જેમ કમળનું વન મફલીત થાય છે તેમ પુત્ર જન્મની વધામણ ના હર્ષથી મફલીત થયા. એ પુત્રનું નામ કુળ માગતા વિધિપૂર્વક આરામનંદન એવું પાડયું.
નંદન વનમાં જેમ કલ્પવૃક્ષ વદિ પામે છે તેમ પંચ ધાબે કરીને પ્રતી પાળીત આરામનંદન કુમાર દિવશાનદિવસ વૃદ્ધિ પામ તે અનુક્રમે આઠ વર્ષનો છે એટલે વિદ્યાશાળામાં જ છે વિઘાભ્યા સ કરવાને ગ્ય લયને થયેલ ધારી તેને એક મહાવિદ્વાન આચાર્યની, સમિપે સમસ્ત પ્રકારની વિદ્યા તથા કળાકેશકયતા શીખવાને મકા.
તીવ્ર બુદ્ધિ, સ્મરણ શક્તિ અને પ કત પુન્યના પ્રભાવથી અ૫ કાળમાં પુરૂષને શીખવાની સંપૂર્ણ બહાનેર કળા આરામનંદને સંપાદન કરી. જેણે પોતાની પ્રથમ અવસ્થા વિદ્યા સંપાન કરવે કરીને સફળ કરી છે અને કામદેવને ફીડા કરવાના કેલીવન જે નવ વૈવન જેને પ્રાપ્ત થયું છે એવા ખારને ઉંચી ગમય જાગીને તેના પિતાએ રૂપમાં રતી, જ્ઞાનમાં સરસ્વતિને અને શિયાળામાં સમરd સતિઓને ગર્વ ઉતારે એની પાવતી નામની રાજય કન્યાનું પાણી ગ્રહણ કરાવ્યું.
જેમ ધરણેક પદ્માવતીની સાથે શેર છે સુખ ભોગવવામાં કાળ નિર્ગમન કરે છે તેમ આરામનંદને પણ પદ્માવતીની સાથે પંચવિષય સુખ ભેગાવવામાં ગમન કરતો કાળ જરા પણ જાર્યો નહીં.
એકદા રાર્થના તીવ્ર તાપથી લોકોને જે સંતાપ ઉત્પન્ન કર્યા છે એવી ગ્રીષ્મ ર તુના સમયમાં આરામનંદન પિતાની મીયા પદ્માવતી સહીત જળ ક્રીડા કરવાને સારુ નર્મદા નદીને કિનારે આવા હો. જેમાં અનેક તરેહના જળચર વિહાર કરી રહ્યા હતા, જેનું રફીક મણની પ્રભા જેવું નિર્મળ જળ ગ્રીષ્મ તુના તીવ્ર તાપ
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામકૃત.
મહ
થી પીડિત થયેલા પંથી જનાના મંતા દૂર કરતું હતું. એવી એ તમદા નદીમાં શ્રી ભત્તાર આનંદ કરીને કીડા કરતા હતા એટલામાં દૂરથી લાલ કુલોએ કરીને ગયેલો એવો એક અતીય ૨૫ કંચુક જળપ્રવાહમાં તણાતી આવતી પદ્માવતીની નપુંચુ જોઇને તેનું મન તે હોવાભણી લલચાયું અને તેથી તે કલાના પ્રીય આરામનંદન પ્રત્યે કહેવા લાગી કે હે પ્રાણનાથ ! મને ! પાણીમાં તણાઇ જતા કંચુ પહેરવાની ઇચ્છા થઇ છે માટે તે કઈ પણ પ્રકાૐ આપ પણ કરાર ખખર મારૂં તે એની વે તેથી હું ૨ેક તજવીજે આપ તે મને લાવી આપે.
લાવો ઘણાજ
નર્મદા નદીના અગાધ જળમાંથી આ કંચુ મુશ્કેલ છે એ વિગેરે બાપના કહીને ગામનંદને તેને ઘણી રીતે સમજાવી પરંતુ તેણીએ પોતાના લીધે દાગ ધા નહીં તેથી કરીને આરામનંદન એક માચ્છીની ગાયે હેડીમાં બેસી તે કંચુકની પાછળ ચાલ્યા કહ્યું છે,
बाळानागवलानांच, नृपाणांच विशेषतः; तथापापसतानां दुर्निवार्य कद्राग्रहः ॥ २ ॥
અર્થ-માળકોનો, અબળાનો અને પાપને વિષે આરાતજનોનો કદાગ્રહ (હુડ) દુર્નિવાર્ય અર્થાત નવારી શકાય તેવો હોયછે (તે પોતાના હડ કદી પણ છેડતા નથી.)
આ પ્રમાણે સ્રી હાથી કંચુક લેવાની આશાએ પદ્માવતીને ત્યાંજ મૂકી તે આરામનંદન નર્મદા નદીના વહેતા તરંગામાં તણાતા કંચુકની પાછળ આખા દિવસ ચાલ્યા પણ કંચુક મામ થયા નહીં. રાત્રી પડવા આવી, ગુનાથ (સૂર્ય) અદશ્ય થયા અને અંધકાર મસરવા લાગ્યા એવા સમયે જેમ કોઇ મનુષ્ય શ્રમીત થવાથી જળમાં વિશ્રામ લેવાને આંચકો ખાય તેમ આ કંચુકી જે વેગથી તણાતે
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શી પ્રકાશ. જતા હતા તે એકદમ અટકયો. આ જોઈ આરામનંદન અત્યં ખુશી થશે અને જેવો તે લેવાને પોતાનો હાથ લાંબો કર્યા તેવો જ તે કંચુક જેણે પોતાના મસ્તક ઉપર ધારણ કર્યા છે દેવાંગના સર છું જેનું રૂપ છે અને હાર તથા કુંડળાદિ અલંકારથી જેના શરીરની શોભા ખંભરી લાઠીક થઈ રહી છે એવી એક સીને કીનાર તરફ જતી જોઇને પોતાનો હાથ પાછો ખેંચી લીધો અને આ દી.
વરૂપ સી ક્યાં જાય છે તે જોવાને નકા કીનારા તરફ હોવાને તે હેડીવાળાને હુકમ ક્યા. હડીવાળાએ પણ સત્વરે તે ચીની પાછળ હડી કીનારે લીધી.
જેવી તે સ્ત્રી જળમાંથી બહાર નીકળી કીનારા ઉપર ચાલી તેજ આરામનંદન પણ નદીના તટ ઉપર ઉતરીને જરા પણ આળસ કર્યા સિવાય તે સ્ત્રીની પાછળ ચાલ્યો.
અપૂર્ણ સંવે. (આ પુત્ર ચરિત્ર)
સાંધણ પાને ૪૩ થી. હે રાજન ! દેવનું વચન કદી અન્યથા થતું નથી. એ ગમાર આપની જેવા પતિને શી રીતે હણશે એ આપના મનમાં ગર્વ રહેતું હોય તો તમે તેને આ સ્થળેથી ઘણે દર વનને વિષે મુકવાનો હુકમ કરો જ્યાંથી તે આવી શકે નહીં'' મંત્રની આ પ્રકારનું સંભાષણ પ્રમાણ કરી તેમ કરવાને હુકમ આપી રાજાએ પર મ ગમન કર્યું અને મંત્રીએ પિતાના સેવકોને આદેશ કરીને ત્યાંથી ઘણે દૂર એક અઘોર અટવીમાં અજાપુને ઉપડાવીને મુકાવ્યો.
અજાપુત્ર પણ ઘણું સાહસ ધારણ કરીને એક દિશા તરફ ચાલવા લાગ્યો અને વનની અંદરથી ફળ ફલાદિ જે મળી આવે તેનો આહાર કરી ફરતાં ફરતાં ઘણે દીવસે તે અધોર અટવીનો પા
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'મત',
પાપો એટલે એક નગર તેની દ્રષ્ટીએ પડવું.
ઘણે પરિશ્રમ લાગે છે મુા અને તુષાએ પીડિત થયેલો છે એવી અવસ્થામાં તે કષ્ટને સહન કરતો કરતો આગળ ચાલે છે એટલે એક યક્ષનો પ્રસાદ દીઠો. તે યક્ષ-પ્રસાદની દક્ષિણ દિશા તરફ એક ઊંડી ખાડ હતી તેની અંદર ભરપુર અગ્નિજવાળા સળગી રહેલી હતી અને તે ખાડની ચારે દિશાએ ચાર પુર ઉભેલા હતા એવું દેખીને અજાપુત્ર તેમની સમીપે ગઈ અને તેઓને જવા લાગ્યા કે હે પુરૂ ! તમે કોણ છે, અહિંઆ કેમ ઉભા છે, કટ વાળીને શું કરવા તૈયાર થયા છે, આ ખાડ માં , તમે તેની કુરતા કેમ ફેરા ખાઓ છો અને શી ચિંતાએ કરીને તમારું મન દુધ થયેલું છે તે કહો.
એક નાની ઉમરના બાળકે આવા લાગતા પ્રા કરેલા સાંભળી તે ચારે પુરૂ કહેવા લાગ્યા કે હે વત્સ! તું બાળક છે, તારા આગળ અમારું દુખ વર્ણવવાથી શું ફાયદા છે. કહ્યુ છે કે – जो नहु दुखं पत्तो, जो नहु दुग्वम्म निग्गह समथ्यो; .
ju 1, 27 ટકા ઘા” || અર્થજે દુઃખ પામવા નથી અને જે દુખના નિ ( નાશ ) કરવાને સમર્થ નથી તથા જે દુખ સાંભળીને દુઃખ એ જાય તેમ નથી તે તેને દુઃખ કહેવે કરીને શું ! અર્થાત કાંઈ નહીં.
દુબે કરીને જેની મુખ મુદ્રા કરમાઈ ગયેલી છે એવા ચારે પંથીઓના આવા વર્ગને સાંભળીને અાપુત્ર છે કે તમે પ્રથમ તો મને બાલ્યાવસ્થાના ગણી તમારું દુ:ખ કહેવા ઇછતા નથી પરંતુ જુઓ કે એક નાનો સચૅ અંધકારના મોટા સમુહુને એક ક્ષણ વારમાં હગી નાંખે છે તેમજ નાનું નું બાળક ધનુબાના મેટા સમુહને નાશ કરે છે તો નાને ગળીને ન કહેવું એ કાંઇ યોગ્ય વિચારણા કહેવાય નહીં. વળી
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધમ પ્રકાશ. अहयं दुख्खं पत्तो. अहयं दुख्खस्म निगाह समथ्यो अहयं दुहिए दुहिउ, मह तेण कहिउजए दुखवं.॥१
હું દુઃખ પામેલ છું, તમારું દુખ દૂર કરવાને હું સમર્થ તેમજ હું તમારે દુઃખે દુખીઓ થાઊં તેમ છું માટે તમારે મને " દુ:ખ કહેવું જોઇએ.
આવા હિંમત ભરેલા વચનો સાંભળી તે ચાર પુરૂષમાંથી એક જણ કહેવા લાગ્યું કે અમે ચાર બાંધવ છીએ, ચંપાનગરીને વિષે રહીએ છીએ, અમારા માંહેના લઘુ બંધવને એક પુત્ર છે અને તે અમને ચારેને અતી વલ્લભ છે, અમારા દુર્ભાગ્યના ઉદયથી તે પુ. ત્રને હમણાં કોઈ અસાધ્ય વ્યાધિ ઉત્પન્ન થયેલ છે. જેથી તેને નિદ્રા આવતી નથી સુધા લાગતી નથી અને અહોનિશ દુઃખદાયક કરે ણા સ્વરે રૂદન કર્યા કરે છે. અનેક જાતિના ઔષધે પચાર કરતાં તે વ્યાધિ નાશ પામ્યો નહીં એટલુ જ નહીં પરંતુ મંદ પણ થશે નહીં એવામાં કોઈ એક પરદેશી પુરૂષે આવીને તે વ્યાધિ ઓળખે અને તે મટાડવા માટે અમારી પ્રત્યે કહેવા લાગ્યો કે જે અગ્નિ વક્ષનું ફળ આવે આ વ્યાધિ નાશ પામે. અમે અગ્નિ વૃક્ષ ક્યાં છે અને તેને નું ફળ શી રીતે મળે એમ પૂછતાં તેણે સંપૂર્ણ નિશાની સાથે આ યક્ષના દેવળ પાસે ખાડમાં અગ્નિ વૃક્ષ છે એમ જણાવ્યું તેથી અમે અમારા નગર પ્રત્યેથી આ રથળે આવવા પ્રયાણ કર્યું. કેટલાક દિવસે વ્યતિક્રમ્યા એટલે અમે અહિં આ આ પી પહેરમાં અને જોયું તો આ ખાડને વિષે નિરંતર જાજવલ્યમાન અગ્નિ "iી થયેલી દીઠી તેની અંદર એક ફળો કરીને સંયુકત ના દેખાય છે. પરંતુ આ લી જાજવલ્યમાન અનિમાં પ્રવેશ કરી છે 'બ !રાની સામા રામાંથી કોઇની હિંમત ચાલતી નથી, તેમ ઘણા છે કરીને ઘરબાર મકી ઘણા દિવસથી અત્રે આવ્યા છતાં ખાલી હાથે એટલે ફ
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકું . લીધા સિવાય ઘર તરફ પાછા જવાને અમારું મન પણ કબુલ કરતું નથી તેથી અમે રાત્રે દિવસ અને બેસી રહ્યા છીએ અને જોયા કરીએ છીએ. વંશ વદ્ધિ કરનાર પુત્રની વ્યાધિ અને નિરંતર વ્યથા કર્યા કરે છે.
આ પ્રમાણેના તે પુરૂષના વચન સાંભળીને અાપુત્ર પિતાના ચિત્તમાં વિચારવા લાગ્યા કે કાર્ય મહા વિષમ છે પણ હિંમત રાખીને કરવું તેજ ઘટીત છે. આ શરીર માં તે અસ્થિર જ છે એક દિવસ તેનો નાશ તે થવાનું જ છેમાટે તેની યોજના પરોપકારના કાર્યમાં જ કરવી તે સાહસીક જનનું કાર્ય છે. આ પ્રમાણે વિચારી પોતાના હદયમાં દઢ નિશ્ચય કરી તે પરદેશીઓ મન “તમારૂ દુઃખ હું દુર કરી તમે ચિંતા પડી મકી રથ થાઓ" એમ કહી એકદમ તે અગ્નિને વિષે તેણે પાપા .
અપર્ણ. કાનુnય.
સાંધણ પાને ૪૮ થી. ભાવનગરની દુકાનને ચાર્જ જેવા સંતોષથી મળવાની આશા હતી તેવા સંતોષથી પાળીતાણાની પેઢીને ચાર્જ નથની ગેરહાજરીમા પણ મળવાની આશા નહોતી, કારણ કે ત્યાંની દુકાનના નાકરોને મોટા ભાગને નપુએ જાનું તાદાં કામની વાત છે પણ કેરીને તેઓના કામમાં "ગાડ થી ગાંભળવો નહીં, અને તેને એવા માતબર કરી મુકેલા કે એક વખત કો મા ભાઈ ગાબના હુકમને પત ન કરતાં તેને કે મને અવમાં છે.
જયારે તેની ગેરહાજરીમાં મળ : મણ જ છે ને ? હાજર થાય ત્યારે અડચણ પડે તેમાં શું આશ્ચર્ય ! પાલીતાણાની - ઢી ચાર્જ લેવા આવનાર દાલમાં જ્યારે નથુને પિતાની સાથે
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
1માં
લેવામાં પૂરતી મદદ શિવાય ફાળવું મુરલ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમ મારું આ {
ભાવનગર તરફની મદદ મળવાની આશા વાને લી તેમણે અગ્નિરથમાંથી એક ચીડી લખીને ભાવનગર ખાર આપ્ય કે “શુરાતનવાળા મહાર પડે! અને ચગ્ય અવસર ની મદદ પે' આવા ટૂંકા વાકયને ઘણી ઊંચી નું. મણીને ભાવનગરગગ્યાએ અનુકુળતા મુજબ વ્યુ મદદગ્મા પી.
ન અને મગનલાલ તિંગ એક સાથે નગક ગ્રંશને ઉતર્ય કારખાના તરફથી આવેલી ગાડીમાં બેસીને મગનલાલની અગા પાળીતાણામાં જઈ પહોંચવાની ખટપટમાં ન કાવવાથી એટલે ગાડીમાં મગનલાલ વિગેરેના પેગવાથી પતે ધાવાર થઇને તેઓન અગાઉ પાળીતાણાની અંદર દાખલ થયા.
પાલીતાણે યાત્રાર્થે જનાર ચા યાત્રાળુને સ્મરણમાં હશે તે શહેરના દરવાજા રાત્રે ઘણા વહેલા બંધ થાય અને ગાડું મા ઘડેછે અને તેથી બહારની તેમજ ગામની ધર્મશાળામાં ઉતા યાત્રાળુને ઘણી અડચણ પડેછે. મગનલાલ જ્યારે શહેરના વાત માટે જઇ પહોંચ્યા મ ભાઇ તંત્ર ના દરવાજા બંધ થઇ ગા માધ્યમ પડ્યા. દવાની પણ રીતે ગમ જાવતાં તેણે ઉઘાડવાને ગોખી ના કહી.
ઞપૂર્ણ.
લવાજમ તાકીદે મોકલાવો.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
लवाजमनी पहोंच. 1- . જીવણે ચતુર ના - શ તનસી પર તમે 1-૩ ભા, લધાભાઈ નેણશી. - શા. હેમચા મોતીચંદ ૧. ૩ શા. મિગીલાલ સાંકળચંદ - શા. સાકર ઇંદરજી ૧-૩ શા. દલીચંદ ભાઈચર ૧-૩ શા માનચંદ રૂપચંદ - ભા. વનમાળી ઝીણાભાઈ - થા, બાપુલાલ હરજીવન ૧-૩ શ્રી જૈન જ્ઞાનોતક સભા - શા. સુરચંદ સવાઈ - શા. કેશવજી હિરાભાઈ ૧-૩૩, ચતુર કાણજી • શા, દેવશીભાઈ મુળજી. ૧-૦ - ધારશી વીરચંદ ૧- ચા, રામચંદ ખુબચંદ ૧-૩ રા, ર, મંગળું છુંભાઈ ઈશ્વર
ભાઈ, -- છે. રંગજી રતનશી 2-૪ શેઠ ઘેલાભાઈ પરમથી ૧- બગડીઆ માંના મલકચંદ ૧-૩ વોરા. નેમચંદ ડામરથી ૧-ક ટા, કકલ વજેચંદ ૧-૩ વરા. ભવાન છગન ૧-૩ વોરા, કાળીદાસ ફુલચંદ - શા. ટાલાલ ત્રિકમદાસ ૧-ક થા, વાલજી માવજી ૧-૩ શેઠ યાદ મલકચંદ -- ૩ વકીલ, મગનલાલ પડ્યું કે છે. પરશોતમ સાંપની ૧.૦ છે. રાજ ડા
૧-૦ થા. માધવ જે 1 વાગડીઆ ગલીચંદ અમેર-૩ ઘા. રતનજી જીવરાજે, " શ, મગનલાલ અમીચંદ ૧-૦ ભારતર વીલદાસ ભીખાભાઇ ૧- શા. નાથાભાઈ જેચંદ ૧-૦ થા. ભાણા કાકા |- 3 . ગાંડાલાલ આગ : -- દેશી. ગુલાદ દેશાભાઇ!
||, પરામદારે હું મા - ૨ || માલ કાકરી છે ; ભણશાળી હીરાચંદ છે? - ૪ છે. દી પર ચાંપી 3 : ", હર માં ન કરે છે ..! લધુ ગરચંદ
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રજકા જ ર (ઈoછી જ છે. તે હસ. તો આ ચોપાની ગાડાતા ૧ના શિવરાણી હી ન શ હી માની પૂર્ણિમાએ બહાર પડવા માંડે છે વાતમ છે મા હનાની અંદર આપનાર પાસેથી રૂા--- માપણ ર : માં મિ બાર ગામ વાળા પટાને 203-: ધાર. છેક ની છે છે ના બે આના - આ પાની બધી કામકાજ માં લાગી 12 , આ બારી રાજ્ય માટે ની રામબી છે. ધ. . ની ફામ રીતે નોટપેડ કાગળ લેવામાં આવેશે નહીં. લવાજમ મોકલનારાઓને રણવડ, નીચે જે ગહને લવાજમ ભર માંથી અમે છે કે તેઓ શ્રી મુંબઈ. શેઠ ફકીરચંદ પ્રેમચંદ રાઈ. અમારી સભાના ધાર પર જ. શ્રી અમદાવાદ શા. જાંગભાઈ સાંકળચંદ. કો / . નધર્મ પ્રતીક રાજાના સંજ.. દેવા પડે. શ્રી લીંબડી, જી. નાદિ . . ડોદર. : '. : : : : ' રમ એ તે હક તરફ છે શ્રી વેળા. ગાંધા કે દ aaN, એક બીજામાં : પી પુ. ', ' + + માં એ પણ છે. તે સંn માં 1 , એક બીજામાં શા. | { નીર . . ! એ પછી તો રૂ 2-0 ની મત છે. For Private And Personal Use Only