SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = વિજ્ઞા સર્વ સુ ગ્રાહકોએ આ ચોપાનીયાના સર્વલ્પ મા તરફ વુિં ન કરતાં તેનું સારી રીતે બહુ માન સાચવી વાંચવું. બીજકર્ભે આસો કરવી નહીં કારણ કે રાનની આયાતના કરવાથી અજ્ઞાનપણું પ્રાપ્ત ય છે અર્થાત જ્ઞાનાવરણ કર્મ બંધાય છે. આ વાક્યને લક્ષમાં રાખીને પાનીપું વાંચીને રખડતું ન ભકતાં યોગ્ય સ્થાનકે મૂકી વિનય સાવ જેથી કરેલ પ્રવાસ સફળ થાય. अनुक्रमणिका વિષય ૧ જૈન પાઠશાળા સ્થાપવા સંબંધી વિજ્ઞપિં ૨ ધર્મવિચાર (જિનદર્શન) ... ૩. સમકિત (આરામ નંદનની કથા ) .. ૪ સત્વ (અજાપુરા ચરિત્ર) .. ... જય.. ... ... ... યાત્રાળુઓ પ્રત્યે વિજ્ઞપ્તિ. (ખબર મળવાની જરૂર છે. * શ્રી જય તીર્થ યાત્રાએ આવનારા રે સુરા યાત્રાળુઓને વિને તી કરવામાં આવે છે કે શત્રુંજય તીર્થની યાત્રા કરી દરમ્યાન માં ઉપરની કારખાનાની દરેક બાબતમાં પાન આપીને તેના સંબંધમાં છે શું ફેરફાર અને સુધારો કરવાની જરૂર છે તથા કોની તરફની ડગણું દૂર કરવાની અગત્ય છે વિગરે પોતાના લક્ષમાં આવેલી બાબતો વ્યા જબી રીતે કારખાનાના હિતની બુદ્ધિથી અમારી ઉપર લખી મોકલવા કપા કરવી જેથી અમે તેવી ખબરો છપાવીને કારખાનાના સવા વાળા એને ચેતવણી આપીશું અને અમારાથી બનો સુધારો પણ કરવાં વિચાર રાખીશું. ભાવનગર તીર્થ રક્ષક કમીટી. For Private And Personal Use Only
SR No.533004
Book TitleJain Dharm Prakash 1885 Pustak 001 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1885
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy