________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'મત',
પાપો એટલે એક નગર તેની દ્રષ્ટીએ પડવું.
ઘણે પરિશ્રમ લાગે છે મુા અને તુષાએ પીડિત થયેલો છે એવી અવસ્થામાં તે કષ્ટને સહન કરતો કરતો આગળ ચાલે છે એટલે એક યક્ષનો પ્રસાદ દીઠો. તે યક્ષ-પ્રસાદની દક્ષિણ દિશા તરફ એક ઊંડી ખાડ હતી તેની અંદર ભરપુર અગ્નિજવાળા સળગી રહેલી હતી અને તે ખાડની ચારે દિશાએ ચાર પુર ઉભેલા હતા એવું દેખીને અજાપુત્ર તેમની સમીપે ગઈ અને તેઓને જવા લાગ્યા કે હે પુરૂ ! તમે કોણ છે, અહિંઆ કેમ ઉભા છે, કટ વાળીને શું કરવા તૈયાર થયા છે, આ ખાડ માં , તમે તેની કુરતા કેમ ફેરા ખાઓ છો અને શી ચિંતાએ કરીને તમારું મન દુધ થયેલું છે તે કહો.
એક નાની ઉમરના બાળકે આવા લાગતા પ્રા કરેલા સાંભળી તે ચારે પુરૂ કહેવા લાગ્યા કે હે વત્સ! તું બાળક છે, તારા આગળ અમારું દુખ વર્ણવવાથી શું ફાયદા છે. કહ્યુ છે કે – जो नहु दुखं पत्तो, जो नहु दुग्वम्म निग्गह समथ्यो; .
ju 1, 27 ટકા ઘા” || અર્થજે દુઃખ પામવા નથી અને જે દુખના નિ ( નાશ ) કરવાને સમર્થ નથી તથા જે દુખ સાંભળીને દુઃખ એ જાય તેમ નથી તે તેને દુઃખ કહેવે કરીને શું ! અર્થાત કાંઈ નહીં.
દુબે કરીને જેની મુખ મુદ્રા કરમાઈ ગયેલી છે એવા ચારે પંથીઓના આવા વર્ગને સાંભળીને અાપુત્ર છે કે તમે પ્રથમ તો મને બાલ્યાવસ્થાના ગણી તમારું દુ:ખ કહેવા ઇછતા નથી પરંતુ જુઓ કે એક નાનો સચૅ અંધકારના મોટા સમુહુને એક ક્ષણ વારમાં હગી નાંખે છે તેમજ નાનું નું બાળક ધનુબાના મેટા સમુહને નાશ કરે છે તો નાને ગળીને ન કહેવું એ કાંઇ યોગ્ય વિચારણા કહેવાય નહીં. વળી
For Private And Personal Use Only