________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકું . લીધા સિવાય ઘર તરફ પાછા જવાને અમારું મન પણ કબુલ કરતું નથી તેથી અમે રાત્રે દિવસ અને બેસી રહ્યા છીએ અને જોયા કરીએ છીએ. વંશ વદ્ધિ કરનાર પુત્રની વ્યાધિ અને નિરંતર વ્યથા કર્યા કરે છે.
આ પ્રમાણેના તે પુરૂષના વચન સાંભળીને અાપુત્ર પિતાના ચિત્તમાં વિચારવા લાગ્યા કે કાર્ય મહા વિષમ છે પણ હિંમત રાખીને કરવું તેજ ઘટીત છે. આ શરીર માં તે અસ્થિર જ છે એક દિવસ તેનો નાશ તે થવાનું જ છેમાટે તેની યોજના પરોપકારના કાર્યમાં જ કરવી તે સાહસીક જનનું કાર્ય છે. આ પ્રમાણે વિચારી પોતાના હદયમાં દઢ નિશ્ચય કરી તે પરદેશીઓ મન “તમારૂ દુઃખ હું દુર કરી તમે ચિંતા પડી મકી રથ થાઓ" એમ કહી એકદમ તે અગ્નિને વિષે તેણે પાપા .
અપર્ણ. કાનુnય.
સાંધણ પાને ૪૮ થી. ભાવનગરની દુકાનને ચાર્જ જેવા સંતોષથી મળવાની આશા હતી તેવા સંતોષથી પાળીતાણાની પેઢીને ચાર્જ નથની ગેરહાજરીમા પણ મળવાની આશા નહોતી, કારણ કે ત્યાંની દુકાનના નાકરોને મોટા ભાગને નપુએ જાનું તાદાં કામની વાત છે પણ કેરીને તેઓના કામમાં "ગાડ થી ગાંભળવો નહીં, અને તેને એવા માતબર કરી મુકેલા કે એક વખત કો મા ભાઈ ગાબના હુકમને પત ન કરતાં તેને કે મને અવમાં છે.
જયારે તેની ગેરહાજરીમાં મળ : મણ જ છે ને ? હાજર થાય ત્યારે અડચણ પડે તેમાં શું આશ્ચર્ય ! પાલીતાણાની - ઢી ચાર્જ લેવા આવનાર દાલમાં જ્યારે નથુને પિતાની સાથે
For Private And Personal Use Only