Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાની ભૂમિ ત્રણ વખત માજવા સાથે ત્રણ ખમાસમણ દઈ ત્રીજી નિસીહી કહીને આલંબન ત્રીક સાચવતાં શાસ્ત્રોકત વિધિ મુજબ ચૈત્યવંદન કરવું. વિનયચંદ્ર–આલંબક ત્રીક કેવીરીતે સાચવવું ? જ્ઞાનચંદ્ર–૧ વર્ણનું આલંબન, ૨ અર્થનું આલંબન, ૩ - તિમાનું આલંબન તેને આલંબન ત્રીક કહ્યું છે. વર્ણ આલંબન એટલે ચિત્યવંદનના નમુથુર્ણ વિગેરે મુ શુદ્ધ રીતે બાલવા; અર્થનું આ લંબન એટલે કથીત રાત્રીના અર્થનું હૃદયમાં ચિંતવન કરતા જવું અને પ્રતિમાનું આલંબન એટલે દ્રષ્ટી આધી પાછી ન ફેરવતાં ભગવંતની સન્મુખ જ રાખીને ચિત્યવંદન, રતવન અને રસ્તુતિ વિગેરે કહેવાં ૨ વિનયચંદ્ર—ધર્મબંધુ ! તમે મારી ઉપર રહ બુદિથી છનદ. ર્શનનું સ્વરૂપ શાસ્ત્રોક્ત વિધિને અનુસરીને વર્ણવ્યું તેથી હું આ પનો ઘણો આભારી છું અને આપના કહેવા પ્રમાણે વર્તવાને નિરંતર ઉદ્યમવંત થવાને ઈરછુ. જન જા સંબંધી સ્વરૂપ જાણવાની મને ઘણી આકાંક્ષા છે તે કહેવાને કૃપા કરશો? - જ્ઞાનચંદ્ર – મીયભાઈ! મેં ફકત મારી અલ્પમતિથી છનદર્શનનું સ્વરૂપ કિંચિત્ વર્ણવેલું છે, કારણ કે પ્રવચનસારહાર વિગેરે બીજ અનેક ગ્રંથોમાં તે બાબત ઘણું વિરતારથી કથન કરેલું છે પણ ૧ ચ યવંદન કરવાની વિધિ પ્રસિદ્ધ છે તેથી અન્ને લખી નથી ૨ ચૈત્યવંદન કરનારમાંથી ઘણો અજ્ઞાની ભાગ ફકત જેવું તેવું - હાયુદ્ધ મેટે બલી જવું અને છેવટે સ્તુતિ કરીને મારામણ વુિં તેને જ સવંદન કર્યું ગણે છે, પરંતુ શખશુદ્ધિ, અર્થવિચારણા, એકાગ્રગિન અને ભગવંતની સમુ નિ ધળ દ્રષ્ટી શિવાય કરેલું સવંદન' પૂર્ણ ફળKયક થતું નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20