Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ વિચાર, તુ પણ બહાર મુકવી જોઇએ તેનું કેમ ? જ્ઞાનચંદ્ર-સચીત દ્રવ્ય બહાર મુકવું એ શબ્દો અર્થ એકાંત પક્ષે ગ્રહણ કરવાનો નથી, પણ તે ઉપરથી એમ સમજવાનું છે કે પોતાના ઉપભાગની પુષ્પાદિક સંચીત વસ્તુ તેમજ શનપાનં વિગેરેં ચતુર્વિધ આહાર અંદર લઈ જવા નહીં, પણ ભગવંતની પૂજા કરવા નિમિત્તના પુષ્પ, ફળ, તથા નૈવેધ વિગેરે અંદર લઈ જવામાં આધક નથી. ૫૫ વિનયચંદ્ર-તમે પાંચ અભીગમતમાંથી પહેલું તથા મીજી તે કહ્યું પણ બાકીના ત્રણ અભીગમન કહ્યા નથી તે ત્રણ અભીગમત શી રીતે સાચવવાના છે તે કહે ? જ્ઞાનચંદ્ર—સચીત અચીત સંબંધી બે અભીગમન શિવાય ખાકીના ત્રણ અભીગમન એકસાડીઉત્તરાસન, એકાગ્ર ચિત્ત. અને અંજળીબદ્ધ પ્રણામ એ રંગમંડપમાં પ્રવેશ કરવાની સાથે અગાઊ કહ્યા છે. વળી રાજ્યચિન્હ મૂકવા સંબંધી પણ પાંચ અભીગમન સાચવવાના શાસ્રકાર કહેલા છે. વિનયચંદ્ર—તે પાંચ અભીગમન શી રીતે ? જ્ઞાનચંદ્ર..જો કોઇ રાજા દર્શનાર્થે આવેતેા તે પેતાના ખડ્ગ, છત્ર, ઊપાન, મુગટ અને ચાંમર એ પાંચ રાજ્યચિન્હ બહાર મકીને સમવસરણમાં અથવા છનમંદીરમાં પ્રવેશ કરે. વિનયચંદ્ર-રંગમંડપમાં પ્રવેશ કરીને દર્શન કેવી રીતે કરવા અને પછી શું કરવું ? For Private And Personal Use Only જ્ઞાનચંદ્ર.મુખ્ય દર્શન કરતાં ભગવંતની સુમુખન્ન દ્રષ્ટી રા ખવી. ઉર્ધ્વ, અર્ધા કે ત્રીછી દિશાએ અથવા પેતાની બંને બાજુએ કે પાછળ દ્રષ્ટી કરવી નહીં. મનવચન કાયાથી એકાગ્ર થઇને દર્શન કરવા. દર્શન કરીને જરા પાછા હઠી ચૈત્યવંદન કરવાને સ્થાનકે જ બેસીને અક્ષતના સ્વસ્તિક અથવા નંદાવર્ત કરી તેની ઊપર ફળ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20