Book Title: Jain 1968 Book 85
Author(s): Mahendra Gulabchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 4
________________ તા. ૨૬-૨-૧૯૮૮ | જૈન પધાનતપને સ્વજને વહેલી સવારથી ઉમટેલ હતા બરાબર નવ વાગે માળારે પણની વિધિની મંગળ શરૂઆત પૂજયે નાચાર્યદેવશ્રી પર્મસાગરસૂરીશ્વરજી મહારાજને માંગલીકથી કરેલ અને બાદ આચાર્ય દેવશ્રી આરાધને માળારોપણની વિધીને પ્રારંભ કરાવેલ તેમાં આરાધક ભાઈઓ તથા બહેનોએ જિને વર ભગવંતની નાણુ સમક્ષ શ્રીફળ મુકી વિવીધ પ્રકારની સર્વ કયા ભારે ઉલાસને આનંદથી કરતાં જોવા મળેલ. પૂજય કે તારાથી સુત્રા બે હતા તેમ આરાધક ક્રિયા કરી રહેલ, ૯ પધાનતપની આગળ આરાધના કરાવનાર પરમપૂજ્ય અયાય દેવશ્રી પદ્માસાગરસુરીસાગરજી આદી શ્રમણ ભગવંત તથા સા વીજી મહારાજ ને કામળી-ઓઢાડવાની ઉછામણી થતા તેની બે ટી બેલી બેલી કામળી વહેરાવવાને લાભ શ્રી સુમેરમલક છે જ લઈ પૂજ્ય ગુરુદેવશ્રીને કામળ વહેરાવેલ, ( ૬ ઉપધાનતપના આયોજક શ્રી સુમેરમલજી બાફનાનું ઉપધાન તપની આરાધન કરાવવાને બહુમાન તેમના બંધુ શ્રી નેમીચંદ ભાઈ તરફથી મોટી બોલીઓ લાભ શ્રી સુમેરમલજી બાફનાએ લીધેલ હોઈ બેલી લાલ લીધેલ. તેમજ શ્રી મોતીશા રીલીજીયસ ચેરીટેબલ તેમનું બહુમાન કરવાને લાભ મોટા ચઢાવો ટ્રસ્ટ તરફથી માનપત્ર સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી પ્રતાપભાઈ બેલી તેમના જ બધુઓએ લીદે - તેથી શ્રી ભાગીદા શેઠ દ્વારા અપાયેલ. માળારે પણના દિવસે અત્રે મુંબઈ શહેર તથા બહારગામથી જેઠમલજી, શ્રી નેમિચંદજી, શ્રી મોહરમલજી પધારેલ ૨૦ થી ૨૫ હજાર સાધક ભાઈઓની ભક્તિની સુંદર બહુમાન કરતા જણાય છે. વ્યવસ્થા શ્રી સુમેરમલ દ્વારા થતા દરેક આમંત્રીત તેને પોષ સુદ ૪ તા. ૨૪-૧૨-૮૭ ગુરુવારે | અકાર અભિષેક લાભ લઈ ધર્મપ્રભાવનાની અનુમેહના કરતા કરતાં વિખરાયેલ. થયેલ. મહોત્સવના મંગલ–કાર્યક્રમની રૂપરેખા પિષ સુદ ૫ તા. ૨૫-૧૨-૮૭ શૂક્રવારે સવારે ૮ વાગ્યે માગશર વદ ૩૦, તા. ૨૦-૧૨-૮૭ રવિવારે સવારે-૮ શ્રી નવરાધ, દશ દિપાળ તેમજ અષ્ટમંગલ-પાટલા વાગે ભસ્થાપન દીપ સ્થાપન, જવારારોપણ તેમજ પૂજ્ય તથા વિજયમુહુર્તે શ્રી લઘુશાં . સ્નાત્ર મહાપૂજન બપોરે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ભવ્ય રીતે ભણાવાયેલ. ભય રીતે થયેલ. પે ૬ સુદ ૨, તા. ૨૧-૧૨-૮ ૭ સેમવારે શ્રી પાર્શ્વનાથ પોષ સુદ ૭ તા. ૨૩-૧૨-૮૭ શનિવા સવારે ૮-૩૦ આ પંચકલ્યાણક પૂજા થયેલ. વાગે ભવ્ય શોભાયાત્રા, સકલ શ્રી સંધનું ધિર્મિક વાત્સલય પેષ સુદ ૨, તા. ૨૨-૧૨-૮૭ મંગળવારે શ્રી નવાણુ પ્રકારી તેમજ બપોરે વિન–કમ નિવારણુથે પૂજ ૧ રીતે થયેલ. પૂજ થયેલ. પિષ સુદ ૮ તા. ૨૭-૧૨-૮૭ રવિવ રે સવારે ૮-૩૦ પષ સુદ-૩, તા. ૨૩-૧૨-૮૭, બુધવારે શ્રી બાર વ્રત વાગ્યે માલારોપણની મંગળવિધિ, સકલ શ્રી ગંધનું સાધર્મિક પુરા થયેલ. વાસ, તેમજ બાપે ૨ શ્રી નરભેદી પૂજા ભ રીત થયેલ. શ્રી સુમેરમલજી બાફના પરિવારના નાના મોટા સોએ આરાધકોની અપૂર્વ ભક્તિ વચ્ચે કરીને લાભ લેતા સુપુત્રોનું પણ બહુમાન થયેલ. (A) શ્રીયુત પૃથ્વીરાજજી તથા શ્રી નતીજી (B) શ્રીયુ સુરેશકુમારજી તથા શ્રીમતીજી (C ) શ્રીયુ રાજકુમારજી તથા શ્રી તીજી

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 188