________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રત્યે આભાર પ્રદર્શીત થયા વગર આ પુસ્તક અપૂર્ણ લાગતું હતું. તેની પૂર્તિ આમાં કરેલ છે.
આ શાસ્ત્ર પ્રકાશન ગુજરાત ઓફસેટના શ્રી યોગેશભાઈએ સુંદર પ્રીન્ટીંગ, બાઈન્ડીંગ ત્વરાથી કરી આપેલ છે. તેઓશ્રીનો પણ મંડળ આભાર માને છે.
આ પુસ્તક પ્રકાશન માટેની પૂરેપૂરી રકમ લંડન નિવાસી આત્માર્થી ભાઈશ્રી પ્રેમચંદભાઈ મેઘજી શાહ તરફથી મળે છે તે બદલ મંડળ તેમનો આભાર માને આવે છે.
આજે આ માંગલિક શાસ્ત્રની દ્વિતીય આવૃત્તિ પ્રકાશિત કરી (મુમુક્ષુ સમાજના) હસ્તકમળમાં મુક્તાં અમો સૌ અત્યંત હર્ષ અને ધન્યતા અનુભવીએ છીએ અને ભાવના ભાવીએ છીએ કે સૌને ઇન્દ્રિયજ્ઞાનમાં જ્ઞાનની ભ્રાંતિ છુટી અતીન્દ્રિય પરમપદાર્થ નિજ આત્માના આશ્રયે અતીન્દ્રિય જ્ઞાન-આનંદ પ્રગટ થાય એજ ભાવના.
આ શાસ્ત્રનું અધ્યયન કરનાર મુમુક્ષુઓને વિનંતી કે –
(૧) આ જિનવાણી છે માટે તેની આસાતના ન થાય તેનું ખાસ ધ્યાન રાખશો.
(૨) પ્રીન્ટીંગ બાબતે જે ભુલીત્રુટિ હોય તે સુધારીને વાંચવા વિનંતી.
શ્રી વીરનીરવાણ સંઃ ૨૫૧૭ વૈશાખ સુદ-૨ તા. ૧૬-૫-૧૯૯૧
લિ. પ્રમુખશ્રી તારાચંદ પોપટલાલ કોટડીયા
સેક્રેટરીશ્રી મહેન્દ્રભાઈ પુંજાલાલ મહેતા શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ મહાવીરનગર, હિંમતનગર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com