Book Title: Hriday Sakha Shree Saubhagya
Author(s): Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
નિરંતર પ્રણામ હોજો... આ જીવ સમે સમે (સમયે સમયે) પર પરણતિમાં મરી રઓ (રહ્યો) હતો, તો આપ સાહેબના ઉપદેશથી કંઈક ઓધાર (ઉદ્ધારો થયો છે. વળી આપની કૃપા વડે કરી વિશેષતઃ ઓધ્ધાર થશે એમ ઇચ્છું છું. આપનું પતું પોચું (પહોંચ્યું) છે. વાંચી બીના જાણી છે. મુ. શ્રી સોભાગભાઈ કહે છે કે કાગળ વાંચી મશ્કરી કંઈ કરશો નહીં. ભાસ થવાથી આપને લખેલ છે.
દા. ત્રંબકના પગલાગણ વાંચજો. વ. પત્રાંક - ૦૭૯
મુંબઈ, જયેષ્ઠ સુદ, ૧૯૫૩ ૐ સર્વજ્ઞ
સ્વભાવજાગૃતદશા ચિત્રસારી ન્યારી, પરજંક ન્યારી, સેજ ન્યારી, ચાદર ભી ન્યારી, ઈહાં ઝૂઠી મેરી થપના; અતીત અવસ્થા સૈન, નિદ્રાવાહિ કોઉ પૈ ન, વિદ્યમાન પલક ન, યામેં અબ છપના; સ્વાસ ઔ સુપન દોઉ, નિદ્રાકી અલંગ બૂઝે, સૂઝે સબ અંગ લખિ, આતમ દરપના; ત્યાગી ભય ચેતન, અચેતનતા ભાવ ત્યાગ, ભાલે દૃષ્ટિ ખોલિકે, સંભાલે રૂપ અપના.
અનુભવઉત્સાહદશા જે સો નિરભેદરૂપ, નિહચે અતીત હતો, તૈસૌ નિરભેદ અબ, ભેદકૌ ન ગëગૌ ! દીસૈ કર્મરહિત સહિત સુખ સમાધાન, પાયો નિજાન ફીર બાહરિ ન બહેગ; કબહૂ કદાપિ અપનૌ સુભાવ ત્યાગિ કરિ, રાગ રસ રાચિકેં, ન પરવસ્તુ ગહેગ; અમલાન શાન વિદ્યમાન પરગટ ભયો, યાતિ ભાંતિ આગમ અનંતકાલ રહેંગો.
શ્રી રાજ-સોભાગ પત્રવ્યવહાર - જ્ઞાનગંગાનું અવગાહન
૨૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/80cca8c25115871c0820fc02ff373393e67be72465608235b1e608767b074026.jpg)
Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314