Book Title: Hemsiddhi
Author(s): Vinod Kapashi
Publisher: Zaveri Foundation

View full book text
Previous | Next

Page 12
________________ જેણે નવું વ્યાકરણ છંદ, દ્રયાશ્રય, અલંકાર, યોગશાસ્ત્ર, તર્ક શાસ્ત્ર, જિનવરોના ચરિત્ર ઇત્યાદિની રચના કરી છે તેણે કેવી કેવી વિધિથી (કાર્યોથી આપણો મોહ દૂર નથી કર્યો - સોમપ્રભ સુરિ વિધા પી સમુદ્રના મંથનમાં મંદ૨ પર્વત સમાન હેમચંદ્રાચાર્ય જેવા ગુરુ (પ્રાપ્ત થયેલાં ) છે -દેવચંદુ રચિત ચંદુલેખામાં શબ્દ, પ્રમાણ, સાહિત્ય, છંદ.ના વિધાયક શ્રી હેમચંદ્રાચાર્યના ચરણ પ્રસાદને નમસ્કાર -રામચંદ્. ગુણચંદ્ર જ્ઞાનના મહાસાગર -પીટર્સન ગુજરાતના જ્યોતિર્ધર- -ક.મા. મુન્શી સ્યાદવાદ વિજ્ઞાન મૂર્તિ –મુનિ શ્રી પુણ્યવિજયજી 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 180