Book Title: He Prabhu Shu Kahu
Author(s): Atmanandji Maharaj, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 21
________________ ૨૦ દોહરો - ૭ અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. અર્થ – હે પ્રભુ! તારા અવિચળ સ્વરૂપ પ્રત્યે મને પ્રેમ નથી. તારી વિરહ-અગ્નિનો તાપ મને લાગતો નથી એવો હું પથ્થરદિલ છું. તારા ચરિત્ર-પ્રેમની કથાઓ આ કાળમાં અલભ્ય છે, છતાં મને તેનો અફસોસ નથી. મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) સદ્ગુરુ પ્રત્યેની મારી આસક્તિ શા માટે વધ-ઘટ થાય છે? ૨) સગુરુના વિયોગ વખતે મને શા માટે વિરહ નિરંતર વેદાતો નથી? ૩) હું સદ્ગુરુના પ્રેમની કથા કરવા-સાંભળવાનો કેટલો - પ્રયત્ન કરું છું? પ . . . , , , , , , , , , , , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50