Book Title: He Prabhu Shu Kahu
Author(s): Atmanandji Maharaj, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 31
________________ દોહરો અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૩૦ - - અર્થ હું અહંભાવથી રહિત થયો નહીં, મેં મારા આત્મધર્મનો અને ધર્મનાં અંગોનો સંચય કર્યો નહીં અને આત્મધર્મથી વિપરીત એવા અન્ય ધર્મની નિર્મળ હૃદયથી નિવૃત્તિ કરી નહીં. મારા અંતરને પૂછ્યું આ પ્રશ્ન ૧) મને વ્યાવહારિક તથા ધાર્મિક ક્ષેત્રે કઈ કઈ બાબતોનો અહંકાર છે? ૧૨ Jain Education International ૨) મારે કયા ગુણો કેળવવાનો અભ્યાસ કરવા યોગ્ય છે? ૩). કઈ કઈ બાબતોનો ત્યાગ કરવા છતાં મને તેમાં હજી સુખબુદ્ધિ રહેલી છે? For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50