Book Title: He Prabhu Shu Kahu
Author(s): Atmanandji Maharaj, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 43
________________ - - - - - - - - દોહરો - ૧૮ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સશુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? અર્થ – મને પ્રભુની લય, ધૂન, લગની લાગી નથી અને નથી હું સદ્ગુરુના ચરણનું શરણ લેતો. વળી, મારા દોષને હું જોતો નથી, તો હવે કયા ઉપાયે ભવસાગર તરી શકું? - કોઈ ઉપાય નથી, પ્રભુ! મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) પ્રભુ પ્રભુ લય' લગાડવા માટે શું કરવું જોઈએ? • : છે • • • • • • • • • • • • : - - - - - - - - - ૨) શું મને સદ્ગુરુના ચરણે પડવાની આવશ્યકતા લાગી છે? કેમ? , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ........ ..... ૩) હું નિજ દોષ જોવા માટે શું પ્રયત્ન કરીશ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50