SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - દોહરો - ૧૮ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સશુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? અર્થ – મને પ્રભુની લય, ધૂન, લગની લાગી નથી અને નથી હું સદ્ગુરુના ચરણનું શરણ લેતો. વળી, મારા દોષને હું જોતો નથી, તો હવે કયા ઉપાયે ભવસાગર તરી શકું? - કોઈ ઉપાય નથી, પ્રભુ! મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) પ્રભુ પ્રભુ લય' લગાડવા માટે શું કરવું જોઈએ? • : છે • • • • • • • • • • • • : - - - - - - - - - ૨) શું મને સદ્ગુરુના ચરણે પડવાની આવશ્યકતા લાગી છે? કેમ? , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ........ ..... ૩) હું નિજ દોષ જોવા માટે શું પ્રયત્ન કરીશ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004854
Book TitleHe Prabhu Shu Kahu
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj, Rakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy