Book Title: He Prabhu Shu Kahu
Author(s): Atmanandji Maharaj, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 29
________________ ૨૮ દોહરો - ૧૧ તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. અર્થ – હે પ્રભુ! તારો વિયોગ મને લાગતો નથી. મારે વચન અને નયન(દષ્ટિ)નો સંયમ નથી. વળી જે મુમુક્ષુ નહીં એવા અન-ભક્તોથી તેમજ ગૃહાદિક ઉપાધિઓથી હું ઉદાસીન થતો નથી. મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) શેના સંબંધી વિકથા કરવામાં મારી મર્યાદા રહેતી નથી? કયાં દૃશ્યોમાં મારા નયન લુબ્ધ થાય છે? ૨) સદ્ગુરુ સાથેનું મારું અનુસંધાન કોના સંગમાં તૂટી જાય છે? ........... ....... ૩) કયાં કાર્યો કરતી વખતે હું ઉદાસીન ન રહેતાં તન્મય થઈ જાઉં છું? , , , , , , , , , , , , , • • • • • • • • • • • Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50