Book Title: He Prabhu Shu Kahu
Author(s): Atmanandji Maharaj, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 37
________________ ૩૬ દોહરો અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. અર્થ – હે પ્રભુ! હું સ્વરૂપના ભાન વિના અનંત કાળથી સંસારમાં આથડ્યો અને તે સંસારભ્રમણથી ઉગારનાર એવા ઉત્કૃષ્ટ નિમિત્તરૂપ ગુરુ અને સંતને સેવ્યા નહીં અને તેમાં અવરોધરૂપ એવા અભિમાનને છોડવું નહીં. મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) હું શા માટે અનંત કાળથી આથડું છું? - Jain Education International ૧૫ ૨) અનેક વાર ભગવાન મળવા છતાં મને દોષનું ભાન કેમ ન થયું? ૩) હું સદ્ગુરુનું સેવન કઈ રીતે કરીશ? For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50