Book Title: He Prabhu Shu Kahu
Author(s): Atmanandji Maharaj, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૮
દોહરો - ૬
અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. અર્થ – હે પ્રભુ! તારો મહિમા કેટલો અપાર છે! મનથી પણ જાણી ન શકાય તેવો તારો અચિત્ય મહિમા છે. તેમ છતાં તે પ્રત્યે મારા ભાવો પ્રફુલ્લિત કેમ નથી થતાં? તારા પ્રત્યે મને અંશમાત્ર પણ સ્નેહ નથી ઊપજતો. તારા પ્રત્યે હું ઉત્કૃષ્ટપણે પ્રભાવિત કેમ થતો નથી?
મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) મારા સદ્ગુરુનું માહાત્મ શા કારણે છે?
૨) કયા સાંસારિક પદાર્થો જોઈને મને પ્રફુલ્લિત ભાવ
જાગે છે?
• • • •
• • •
•
• • • • • • • • • • • • • • • • • • •
• • • • • • • • • • •
.......................................
૩) સદ્ગુરુ પ્રત્યેનો મારો પ્રેમ શા માટે અશુદ્ધ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50