Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગુરગુણમાલા. હવે નવમી છત્રીશીનું વર્ણન ગ્રંથકાર કહે છે – दसभेयसंवरस-किलेसँउवधायविरहिओ निश्छ । શાલાોિ , છત્તીસગુણ ગુણક કથા || ૨૦ | દશ દશ પ્રકારના અસંવર, સંક્લેશ અને ઉપઘાતથી રહિત તેમજ હાસ્યાદિક ષથી રહિત, એવા ૩૬ ગુણયુક્ત ગુરૂ જયવંતા વર્તા! (૧૦) ભાવાર્થ-દશ પ્રકારને અસંવર, પાંચ ઈન્દ્રિયે, મન,વચન, કાયા, તથા ઔધિક અને ઓપગ્રહિક ઉપધિમાં મુસ્કળ (કળા) પણું રાખવાથી થાય છે. દશ પ્રકારને સંકલેશ તે ૧ ઉપધિ, ૨ઉપાશ્રય, ૩ કષાય,૪ આહાર, ૫ મન, ૬ વચન ૭ કાયા, ૮-અજ્ઞાન, ૯ મિથ્યાત્વ અને ૧૦ અસંયમરૂપ સમજ.(આ દશવિધ સંકલેશ ચારિત્ર વિષયિક જાણ.) દશ પ્રકારના સંયમ +ઉપઘાત આ રીતે કહ્યા છે–૧ ઉદગમ ઉપઘાત, ૨ ઉત્પાદના ઉપઘાત, ૩ એપણું ઉપઘાત, ૪ પરિકર્મણા ઉપઘાત, ૫ પરિહરણા ઉપઘાત, ૬ જ્ઞાન ઉપઘાત, ૭ દર્શન ઉપઘાત. ૮ ચારિત્ર ઉપઘાત, અપ્રીતિકઉપઘાત અને ૧૦ સંરક્ષણ ઉપઘાત. તેમજ હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને દુર્ગછા એ છ દોષથી પણ રહિત એવા છત્રીશ , ગુણ વિભૂષિત ગુરૂ મહારાજા જયવંતા વર્તા! (૧૦) હવે ગ્રંથકાર દશમી છત્રીશીનું વર્ણન કરે છે. दसविहसामायारी, दसचित्तसमाहिठाणलीणमणो । सोलसकसाँयचाई, छत्तीसगुणो गुरू जयउ ॥ ११ ॥ દશ પ્રકારની સામાચારી અને દશ ચિત્ત સમાધિ. સ્થાનકમાં લીન મનવાળા, તથા સેળ કષાયના ત્યાગી, એવા ૩૬ ગુણ યુકત ગુરૂ જયવંતા વતે (૧૧) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87