Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રામા અથ અષ્ટમી (ગુરૂ ગુણ ) છત્રીશી વર્ણન, नवर्तन्तरणू नवेबं-भगुत्तिगुत्तो नियोग नवरहि । નવચવિદ્વાÒ, છત્તીસગુણો ગુરૂ નયઽ || E | ૧ નવતત્ત્વના જાણું, નવ બ્રહ્મચ· ગુસિવર્ડ ગુપ્ત, નવ નિયાણુારહિત અને નવ કલ્પ વિહારીએ ૩૬ ગુણયુક્ત ગુરૂશ્રી જયવતા વર્તા ! (૯) ભાવાથ—જીવ, અવાહિક નવ તત્ત્વના જાણુ (તેના વિસ્તાર નવતત્ત્વ પ્રકરણથી જાણવા); નવ બ્રહ્મચર્યની વાડાનું સવિસ્તર સ્વરૂપ શ્રી ઉદય રત્નકૃત નવવાની સઝાય ઉપરથી જાણવા. For Private and Personal Use Only રાજાદિ અભિલાષરૂપ (આ તપ સંયમાદિકના પ્રભાવથી ભવિષ્યમાં હું રાજા પ્રમુખ થાઉં એવી અભિલાષા પૂર્વક કૃત નિશ્ચયરૂપ) નવ નિયાણાં આરીતે કહ્યાં છે—૧ ચક્રવતી પ્રમુખ રાજાપ, ૨ ઉગ્ર–ભાગાદિક પુત્રપણું, ૩ સ્રીપણું, ૪ પુરૂષપણું, ૫ દેવપણું, ૬ આત્મપ્રચાર ( કામાસક્તિવડે દેવ ઘણાંરૂપ વિષુવે તેવું, છ અવિ કાર જેમાં ભાગ વિકાર જ હાય નહિ એવા દેવપણુ' ) ૮ શ્રાવકપણું અને હું ચારિત્ર થી પણે દરિદ્ધ-નિન પુત્રપણું ઇચ્છવુ' તે પોતાના અમૂલ્ય તપ, જપ, સંયમને હારી, નજીવા જેવા દૃશ્ય ફળને માટે ભવ વધારવા માટે થાય છે, તેથી તેવા નિયાણાથી નિવર્તવુ જ ઉચિત છે. ભવભીરૂ ગીતા ગુરૂ મહારાજ ઉક્ત નિયાણાથી દૂર જ રહે છે. નવકરૂપ વિહારમાં એક એક જૂદા જૂદા સ્થળે એક એક માસકલ્પ કરે અને એક સ્થળે ચતુર્માસ કરે એટલે નવકલ્પ પૂરા થાય. એ ઉપરથી અપ્રતિમ ધીપણે વિહાર કરતા રહેવુ, ક્ષેત્ર મમતાન રાખવી એ રીતે સ્વપર હિત સાધનમાં ઉજમાળ રહેવુ એજ સદ્ગુરૂનું લક્ષણુ જાણુવુ, ઉપર કહ્યા મુજબ છત્રીશ ગુણાથી અલકૃત ગુરૂ મહારાજા જયવંતા વી. (૯)

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87