Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. ૨૧ આઠ સૂક્ષ્મ-૧ એસહિમપ્રમુખસ્નેહ સૂમ, ૨ પંચવર્ણપુષ્પ સૂમ, ૩ કુંથુપ્રમુખપ્રાણ સૂમ, ૪ ઉસિંગ સૂમ, ૫ પશુગ સૂમ, ૬ બીજ સૂમ, ૭ હરિત સૂક્ષમ અને ૮ અંડ સૂક્ષ્મ એ આઠ સૂક્ષ્મ (જીવરક્ષા) ના ઉપદેશક એવા ૩૬ ગુણયુક્ત ગુરૂશ્રી જયવંતા વર્તે ! (૧૮) અષ્ટસૂક્ષ્મને અધિક વિસ્તાર કલ્પસૂત્ર મધ્યે સાધુસામાચારીમાંથી જે. હવે ગ્રંથકાર અઢારમી ગુરૂગુણછત્રીશી વર્ણવે છે. पंचदसजोगसन्नों-कहणेण तिगारवाण चारण । सल्लतिगवजणेणं, छत्तीसगुणो गुरू जयउ ॥ १६ ॥ ૧૫ એગ અને ૧૫ સંજ્ઞા સંબંધી ઉપદેશવડે, ત્રણ ગારવના ત્યાગવડે અને ત્રણ શલ્ય તજવાવડે છત્રીશ ગુણ યુક્ત ગુરૂમહારાજ જયવંતા વાતો! ૧૯ ભાવાર્થ–સત્ય, અસત્ય, મિત્ર અને વ્યવહાર (અસત્યામૃષા) મન તથા વચનગ-૧ દેહ માત્ર વ્યાપક જીવ સદસઃ રૂપ છે, ઇત્યાદિક યથાસ્થિત વસ્તુ ચિન્તવનરૂપ સત્ય મન અને જ૯૫નરૂપ સત્ય વચન; ૨ તેથી વિપરીત ચિત્તવન અને જ૫ન અને સત્ય મન અને વચન; ૩ આંબાદિ અનેક પ્રકારનાં વૃક્ષવાળા વનને આંબાનું જ વન માનવું ને કહેવું તે મિશ્ર મન અને વચન; તથા આમંત્રણ, આજ્ઞા, ઉપદેશચિન્તન અને કથનરૂપ મન અને વચન (જેમ-હે દેવદત! ઘડે લાવ, ધર્મ કર ઇત્યાદિ,) અસત્યામૃષા વ્યવહાર મન અને વચનગ સમજવા. વળી ઔદારિક, ઔદારિક મિત્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર, આહારક, આહારક મિશ્ર, અને કાર્પણ એ સાત પ્રકારના કાગ એ રીતે ૧૫ વેગ કહ્યા. ૧૫ સંજ્ઞાઆહાર, ભય, મિથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાક્રોધાદિક ચાર કષાય, ઓઘ અને લકસંજ્ઞા યુક્ત દસ સંજ્ઞા તથાસુખ, દુઃખ,મેહ, દુર્ગછા અને શકયુક્ત ૧૫ સંજ્ઞા જાણવી. તેમાં જળાદિ આહાર For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87