Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 49
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક *समयसार प्रकरण-भाषा अनुवाद. ગ્રંથપ્રવેશ યા પીઠિકા. * ૧ ચાર વર્ગ–-ધર્મ, અર્થ, કામ અને મેક્ષમાં સર્વજ્ઞ ભગવાન મેનેજ ઉત્તમ કહે છે, કેમકે મેક્ષ સિવાયના ત્રણ વર્ગમાં એકાન્તિક (અક્ષય-અવિનાશી અને અબાધિત) સુખ નિચે તેમણે જોયું નથી. ૨ દાનાદિક ધર્મ થકી સોનાની એડી સમાન પુ ઉપાર્જન કરી ને સુખાભાસ (કલ્પિત સુખ) વડે માતેલા છે સંસારમાં ભટકે છે. ૩ પૈસા મેળવવા, સાચવવા અને એવા થકી પ્રગટ વધ બંધ નાદિક દુઃખ પામતા છ ખરેખર નજરે પડે છે. ૪ લેશ માત્ર સુખનો ભાસ આપી (વિનોદ પમાડી) પરિણામે શોચ (ક) ઉપજાવનાર અને દુર્ગતિદાયક એવા કામ-- ગને કણ પ્રશસે? પ તેથી અનંત (અવધિ રહિત) સુખપૂર્ણ, સમસ્ત દુઃખ પરંપરા રહિત અને જન્મ, જરા, મરણથી મુક્ત એવા મેક્ષ (વર્ગ) નેજ સમયજ્ઞ (શાકા) પ્રશસે છે. ૬ તે ક્ષતે સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રને સંપૂર્ણ સેવી (આરાધી), સકળ કર્મ–મળનો ક્ષય કરીને મહાશયે મેળવી શકે છે. જ આ મૂળ ગ્રંથ (સંસ્કૃત) અમારા તરફથી પ્રસિદ્ધ થયેલ છે, સંસ્કૃતના અભ્યાસીઓને પઠન પાઠનમાં બહુ ઉપયોગી છે. (કિ. આઠ આના પોસ્ટેજ જુદુ) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87